SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ श्रतस्कन्ध १ लोकसार अ. ५ उ. ६ प्रथमं तावद्वेद एव "मा हिंस्यात् सर्वा भूतानि" इत्येकत्राभिधायाऽऽपरत्र च " अग्निपोमीयं पशुमालभेत" इति विरुद्धार्थप्रतिपादकत्वादप्रमाणम् । ___एवं संसारस्येश्वरो निमित्तकारणं भवतीति वैशेषिकास्तेषामपि समानमातृपितृजातयोः पुंसोर्भाग्यवैषम्येण सुखदुःखादे वैचित्र्यदर्शनात्तेऽप्यन्ततः प्राक्तनशुभाशुभकर्मफलरूपमदृष्टं स्वीकुर्वाणाः प्रष्टव्याः, यदि च भवद्भिरीश्वरस्य निमित्तकारणता पहिले “ मा हिंस्यात् सर्वा भूतानि" इस वाक्यसे हिंसा करनेका निषेध किया है, फिर दूसरी जगह “अग्नीषोमीयं पशुमालभेत" इस मन्त्रपदसे अग्नीषोम यज्ञ करनेके लिये पशुके मारनेका विधान किया है, इस प्रकारसे परस्परमें विरुद्ध अर्थकी प्रतिपादकता उसमें भरी पड़ी है। जिसमें इस प्रकारके परस्पर विरोधी कथन देखने में आता है, और जहां युक्तिसे भी विरोधी तत्त्वोंका परूपण हुआ है, भला! यह वेद प्रमाणता की कोटिमें कैसे आ सकता है? इसी प्रकार वैशेषिक सिद्धान्तकार इस जगतका कर्ता “एक ईश्वर है" ऐसा मानते हैं । परन्तु जब उनसे यह प्रश्न किया जाता है कि एक ही माता पितासे उत्पन्न हुए पुरुषों में सुख दुःख आदिकी विचित्रता क्यों देखी जाती है ? परमात्माके द्वारा उत्पन्न किये गये इन जीवोंमें यह विषमता क्यों ? इसका वे समाधान करते हुए कहते हैं कि इस विषमता का कारण उनके भाग्यकी सेमा प्रथम “मा हिंस्यात् सर्वा भूतानि" २ पायथी हिंसा ४२वानी निषेध ४२वामा मावेस छ. १२ मा २थणे “ अग्नीषोमीयं पशुमालभेत” 24t मंत्र પદથી અગ્નીમ યજ્ઞ કરવા માટે પશુને મારવાનું વિધાન કરેલ છે. આ રીતે અનેક સ્થળમાં આ પ્રકારથી પરસ્પર વિરૂદ્ધ અર્થની પ્રતિપાદકતા એમાં ભરી પડી છે. જેમાં આ પ્રકારના પરસ્પરના વિરોધી કથન જોવામાં આવે છે અને યુક્તિથી પણ વિધી તેનું પ્રરૂપણ કરાયેલ છે તે વેદ પ્રમાણુતાની કોટીમાં કઈ રીતે આવી શકે ? એ જ રીતે વિશેષિક સિદ્ધાંતકાર આ જગતના કર્તા “એક ઈશ્વર છે” એમ માને છે. પરંતુ જ્યારે એમને આ પ્રશ્ન કરવામાં આવે કે એક માતાથી ઉત્પન્ન થએલ પુરૂષોમાં સુખ દુઃખ ઈત્યાદિની વિચિત્રતા કેમ દેખાય છે? પરમાત્માએ જ ઉત્પન્ન કરેલ આ જીવમાં આવી વિષમતા કેમ ? આનું સમાધાન કરતાં એ કહે છે કે આ વિષમતાનું કારણ એના ભાગ્યની વિષમતા છે. તેણે જે રીતનાં શુભ અને અશુભ કર્મો કર્યા છે એ અનુસાર તેને સુખ २७ श्री. साया सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy