SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. ५ मैक्येऽपि कथं चिद्भेदमादाय तथा व्यवहारः । उक्तश्च "भूतिर्येषां क्रिया सैव, कारकं सैव चोच्यते । " इति । प्रकृते ज्ञानात्मनोरेकत्वे किमायातमित्याह-'तमित्यादि'-तं ज्ञानस्वरूपऔर इसलिये इस प्रकारका व्यवहार होता है। कहा भी है। "भूतिर्येषां क्रिया सैव कारकं सैव चोच्यते ।" इति । शङ्का--प्रकृतमें ज्ञान और आत्माका अभेद संबंध मानने से आप क्या सिद्ध करना चाहते हैं ? उत्तर-तमित्यादि-ज्ञान स्वरूप आत्माकी प्रतीतिसे उसी स्वरूपसे आत्माका कथन किया जाता है। भावार्थ-ज्ञान और आत्माका अभेद मानने पर यह लाभ होता है कि आत्मा ज्ञानस्वरूप सिद्ध होता है । अन्यथा आत्मामें जडत्वका प्रसंग होगा; क्यों कि भेद संबंधमें आत्मा अज्ञस्वभाव ठहरता है। समवायादि संबंध से आत्मामें ज्ञानका संबंध मान लेने पर भी उसमें ज्ञत्व धर्म नहीं आ सकता; कारण कि समवाय एक और नित्ल होने से ज्ञानका संबंध आत्मासे ही करायेगा, अन्य आकाशादिकके साथ नहीं; इसमें कोई नियामक तर्क नहीं है । अतः अभेद पक्षमें आत्मामें तत्स्वरूपताकी सिद्धि होती है यह एक बड़ा भारी लाभ है। दूसरे-ज्ञान और मारने व्य१६२ य छे. ४थु ५५ छ-" भूतियेषां क्रिया सैव कारक सैव चोच्यते" त्याहि. શંકા–વાસ્તવમાં જ્ઞાન અને આત્માને અભેદ સંબંધ માનવાથી આપ શું સિદ્ધ કરવા માગો છે? उत्तर-तमित्यादि-ज्ञान-५३५ मामानी प्रतातिथी मे २१३५मां આત્માનું કથન કહેવામાં આવે છે. ભાવાર્થ-જ્ઞાન અને આત્માને અભેદ માનવાથી આ લાભ થાય છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ સિદ્ધ થાય છે, એ સિવાય આત્મામાં જડત્વને પ્રસંગ બને, કેમ કે ભેદ સંબંધમાં આત્મા અજ્ઞ સ્વભાવ ઠરે છે, સમવાયાદિ સંબંધથી આત્મામાં જ્ઞાનને સંબંધ માની લેવાથી પણ એમાં જ્ઞત્વ ધર્મ આવી શકતું નથી, કારણ કે સમવાય એક અને નિત્ય હોવાથી જ્ઞાનને સંબંધ આત્માથી જ કરાશે. અન્ય આકાશાદિક્ની સાથે નહીં. આમાં કેઈ નિયામક તર્ક નથી. આથી અભેદ પક્ષમાં આત્મામાં તસ્વરૂપતાની સિદ્ધિ થાય છે, આ એક ઘણું મટે લાભ છે. બીજું श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy