SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ आचारागसूत्रे =एवं मन्यमानस्य मिथ्यात्वोदयप्राबल्येनाऽनर्थकं बहु विप्रलपतस्तस्य एकदा कदाचित् परिणामवैचित्र्यान्मिथ्यात्वोपशमेन आचार्योपदेशात्सम्यक्त्वनिश्चयेन च संशयादिके दूरीभूते सति यज्जिनोक्तं तत्त्वं तत्सम्यगिति भवति। संशयापनयस्तस्य कथमिति चेच्छृणु, एवं यदि शब्दो न पौगलिको भवेत्तर्हि तद्विहितावनुग्रहोपघातौ उचित नहीं है-इत्यादिरूपमें वह आत्मा वीतराग प्रतिपादित तत्त्वमें असम्यक्पना देखता है । इस प्रकार उसकी मान्यताका कारण प्रबल मिथ्यात्वका उदय है। इसकी प्रबलतामें वह और भी अनेक अनर्थक मान्यताओंकी कल्पनाको सम्यक् माना करता है, जगत्को ईश्वरकर्तृक माननेका भी यही कारण है । इस प्रकार उसके मिथ्यात्वकी वासनासे प्रभुकथित मार्ग-उल्टा-अयथार्थ प्रतिभासित होता है। परन्तु जब उसकी निष्पक्ष आचार्यादिक के सम्यग् उपदेशसे अथवा परिणामकी विचित्रता से या मिथ्यात्वके उपशमसे आखें खुलती हैं, तत्त्वका वास्तविक भाननिश्चय उसे होता है तो उसकी पूर्वमान्यता में सहसा परिवर्तन हो जाता है, संशय दूर होते ही फिर उसे यही निश्चय होता है कि जो वीतरागने तत्वोंके स्वरूपका प्रतिपादन किया है वही वास्तविक है। शब्द आकाश का गुण न होकर पुद्गलकी ही एक पर्याय है, यदि वह पौद्गलिक न होता तो उसके द्वारा जो कर्ण-इन्द्रियका उपघात देखने में आता है वह आकाशके अमूर्तिक होने पर उसके गुण को भी अमूर्तिक होनेसे कैसे हो તે આત્મા વિતરાગ પ્રતિપાદિત તત્વમાં અસમ્યક્રપણું જુએ છે. આ પ્રકારની એની માન્યતાનું કારણ પ્રબલ મિથ્યાત્વને ઉદય છે. એની પ્રબળતામાં એ બીજી પણ અનેક અનર્થક માન્યતાઓની કલ્પનાને સમ્યફ માન્યા કરે છે. જગતને ઈશ્વર કર્તક માનવાનું પણ આ કારણ છે. આ પ્રકારે એને મિથ્યાત્વની વાસનાથી પ્રભુ કથિત માર્ગ ઉલટ-અયથાર્થ પ્રતિભાસિત બને છે. પરંતુ જ્યારે એની નિષ્પક્ષ આચાર્યાદિકના સમ્યગ ઉપદેશથી અથવા પરિણામની વિચિત્રતાથી અથવા મિથ્યાત્વના ઉપશમથી આંખ ખુલે છે–તત્વનું વાસ્તવિક ભાન એને થવા પામે છે ત્યારે એની પૂર્વ માન્યતામાં સહસા પરિવર્તન થઈ જાય છે. સંશય દૂર થતાં જ ફરી એને એ નિશ્ચય બંધાઈ જાય છે કે વીતરાગે તોના સ્વરૂપને જે રીતે કહેલ છે તે જ વાસ્તવિક છે. શબ્દ આકાશના ગુણ નથી પણ પુદ્ગલની જ એક પર્યાય છે. કદાચ એ પૌગલિક ન હોત તો એના દ્વારા કર્ણ ઇન્દ્રિયને જે ઉપઘાત લેવામાં આવે છે તે આકાશ અમૂર્તિક હોવાથી એના श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy