SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ १७१ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५ त्मपरिणतिं दर्शयति — सम्यगि'त्यादि-तस्य शङ्कारहितस्य-पूर्वोक्तविशेषणविशिष्टस्य सम्यगिति-जिनपवेदिततत्त्वमेव सम्यग् इति एवं मन्यमानस्य-अवबुध्यमानस्य एकदा-पश्चात्समये सम्यग् भवति संशयाभावेन जिनोक्ते शङ्काद्युत्पादासम्भवात् ॥१॥ तस्य संपव्रजतः श्रद्धावतः पूर्व सम्यगिति मन्यमानस्य एकदा-तदुत्तरकाले परतीथिंकशास्त्रपरिशीलनेन छद्मस्थविनिर्मितैकान्तनिश्चयनयप्रतिपादकग्रन्थावलोप्रकृतिके उदयमें वह समकित लाभसे वंचित हो जाता है । यदि उत्तरकालमें समकित प्राप्तिकी अधिकता उसे न हो तोसमकितका लाभ जितने रूपमें उसे पूर्व अवस्थामें हुआ है उसी रूपमें बना रहता है, अथवा उसकी अपेक्षा न्यून भी हो जाता है । ___ भावार्थ-आत्मा उपशम समकितको पा कर अन्तर्मुहर्तकालके बाद नियमसे या तो समकितके अभावसे मिथ्यात्वदशासम्पन्न हो जायगा या क्षायोपशमिक समकितवाला हो जावेगा। क्षायोपशमिकसे वृद्धि कर वही आगे क्षायिकसम्यग्दृष्टि हो जाता है। इस प्रकारकी विचित्र आत्मपरिणतिका प्रदर्शन कराते हुए सूत्रकार कहते हैं कि जिनवचनमें शंकारहित हो कर प्रवृत्तिशील उस प्राणीको उस समय “जिनोक्त तत्त्व ही सत्य है" इस प्रकारके विश्वाससे समकितका लाभ होता है; कारण कि समकितको नहीं होने देनेवाले जो शङ्कादिक दोष हैं वे उस समय उस आत्मासे पृथक हो जाते हैं । " सम्यगिति मन्यमानस्येकदा असम्यग् भवति" जिनप्रवचनमें श्रद्धासम्पन्न उसी मानवका ज्ञान जो पहिले જીવાદિક તત્વોમાં સળેહશીલ હોવાથી મિથ્યાત્વપ્રકૃતિના ઉદયમાં તે સમક્તિલાભથી વંચિત બને છે. કદાચ ઉત્તરકાળમાં સમકિત પ્રાપ્તિની અધિકતા એને ન મળે તે સમક્તિ લાભ જેટલા રૂપમાં એને પૂર્વ અવસ્થામાં મળે છે એ રૂપમાં બન્યો રહે છે, અથવા એની અપેક્ષા ઓછી થઈ જાય છે. ભાવાર્થ-આત્મા ઉપશમ–સમકિતના કારણે અત્તરમુહૂર્ત પછી નિયમથી અથવા સમકિતના અભાવથી મિથ્યાત્વદશાસંપન્ન બની જશે અથવા ક્ષાપશમિક સમકિતવાળા થઈ જશે. લાપશમિકથી આગળ વધી તે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ થઈ જાય છે. આ પ્રકારની વિચિત્ર આત્મપરિણતિનું પ્રદર્શન કરાવતાં સૂત્રકાર કહે છે કે, નવચનમાં શંકારહિત રહી પ્રવૃત્તિશીલ એ પ્રાણીને એ સમય “જિનેક્ત તત્વ જ સત્ય છે” આ પ્રકારના વિશ્વાસથી સમકિતને લાભ થાય છે. કારણ કે સમકિતને રોકવાવાળા જે શંકાદિક દોષ છે તે એ સમયે એના આત્માથી દૂર थ जय छे. (१) “सम्यगिति मन्यमानस्यैकदा असम्यग् भवति" न પ્રવચનમાં શ્રદ્ધાસંપન્ન એ માનવનું જ્ઞાન જે પહેલાં સમકિત રૂપમાં હતું. श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy