________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५ उ. ५
१६१ योदयाद्युक्तिसिद्धेऽप्यर्थे मोहमुपगच्छन्ति, तथाहि-दर्शने धर्मास्तिकायाऽधर्मास्तिकायादौ वीतरागोक्ते तपसि संयमे च संशयाना दृश्यन्ते, एवमनेकत्र जीवादिविषये संशयो भवितुमर्हति । अर्थस्य सुखाधिगम-दुरधिगमानधिगमभेदेन त्रैविध्यम् , सुखाधिगमः शब्दादेः प्रत्यक्षः श्रवणनिपुणस्य भवति, दुरधिगमस्त्वकुशलस्य भवति, अनधिगमस्तु बधिरादेः। तत्रानधिगमस्तु न वस्तु । मुखाधिगमविषये विचिरहता है । संशयात्मा प्राणी मोहनीयके उदयसे युक्तिसिद्ध भी पदार्थमें मुग्ध बन जाया करता है। धर्मास्तिकाय अधर्मास्तिकायादि पदार्थ युक्तिसिद्ध एवं वीतरागप्रभुद्वारा प्रतिपादित हैं, तप और संयम भी जिनेन्द्रदेवद्वारा ही कहे हैं तो भी संदेहशील मनुष्य इनमें संदेह करते हुए देखे जाते हैं। अधिक क्या कहें ? संदेहशील मनुष्य जीवादिक पदार्थोके अस्तित्व तकमें भी सदा संदेह किया करते हैं । सुखाधिगम, दुरधिगम और अधिगमके भेदसे अर्थ ३ प्रकारका है। जिनकी श्रोत्रादि इन्द्रियां अपने विषयभूत पदार्थके विषय करने में अनुपहत हैं ऐसे मनुष्यादिकों को शब्दादिक अर्थका प्रत्यक्ष सुखपूर्वक-विना किसी रुकावटके अच्छी तरहसे होता है। जिनकी इन्द्रियों-श्रोत्रादिकोंमें कोई दोष है उन्हें इसका प्रत्यक्ष दुरधिगम-बडे कष्टसे होता है । जो बहिरे आदि हैं उन्हें शब्दादिक पदार्थों का अनधिगम होता है। अनधिगम कोई वस्तु नहीं है, इसलिये इसमें तो संदेह होता नहीं है, सन्देह वस्तु में हुआ करता है। છે, સંશયાત્મા પ્રાણી મોહનીયના ઉદયથી યુક્તિસિદ્ધ પદાર્થમાં પણ મુગ્ધ બની જાય છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયાદિ પદાર્થ યુક્તિસિદ્ધ એટલે વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત છે, તપ અને સંયમ પણ જીનેન્દ્રદેવે જ બતાવેલ છે તો પણું સંદેહશીલ મનુષ્ય આમાં પણ સંદેહ કરતા દેખાય છે. અધિક શું કહેવું ? સંદેહશીલ મનુષ્ય જીવાદિક પદાર્થોના અસ્તિત્વમાં પણ સદા સંદેહ કર્યા કરે છે. સુખાધિગમ, દુરધિગમ, અને અનધિગમને ભેદથી ત્રણ પ્રકારે અર્થ થાય છે, જેની શ્રોત્રાદિ ઈન્દ્રિયે પિતાના વિષયભૂત પદાર્થના વિષય કરવામાં અનુપહત (અખંડ) છે. એવા મનુષ્ય–આદિને શબ્દાદિક અર્થને પ્રત્યક્ષ સુખપૂર્વક-કોઈપણ જાતની રૂકાવટ વગર સારી રીતે થાય છે. જેની ઈન્દ્રિય-શ્રોત્રા દિકોમાં કઈ દેષ છે અને એને પ્રત્યક્ષ દુરધિગમ–ભારે કષ્ટથી થાય છે. જે બહેરા આદિ છે તેને શબ્દાદિક પદાર્થોને અનધિગમ થાય છે, અનધિગમ કઈ વસ્તુ નથી આ માટે એમાં તે સંદેહ થતું જ નથી. સંદેહ વસ્તુમાં થાય છે જે
श्री. साया
सूत्र : 3