SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५ १५९ -'आरम्भे'त्यादि, आरम्भोपरताः-आरम्भेभ्यः पचन-पाचनादिसावधव्यापारेभ्यः उपरताः-विरताः त्यक्तारम्भा भवन्ति, एतत् यत्पूर्वमुक्तं मया वक्ष्यमाणं वा एत सर्व सम्यक-समीचीनमस्तीति यूयं पश्यत । वक्ष्यमाणमेवाह-'कालस्ये 'त्यादि, ते पूर्वोक्ता महर्षयः कालस्य-समाधिमरणस्य काङ्क्षया स्पृहया परिव्रजन्ति-रत्नत्रयरूपे मोक्षमार्गे सर्वत उद्यमयन्ति । आचार्या मुनयो वा निर्भया अक्षोभ्या हृदोपमाः सन्तो विचरन्तीत्याशयः। 'इति'-अधिकारसमाप्तौ,ब्रवीमीत्यस्यार्थस्तूक्त एव।।मू०१॥ शङ्का-ऐसे होने पर भी कर्मकी दुर्निवारतासे यदि ये सावद्यव्यापारों के आचरणसे निवृत्त न होंतो इसका क्या उत्तर है ? समाधान-यह शङ्का ठीक नहीं है, कारण किये पचनपाचनादिरूप सावध व्यापारोंसे सदा विरक्त ही रहते हैं । माना कि कर्मोंका उद्य दुर्निवार है, तो भी ये पचनपाचनादिरूप सावध व्यापारों में कण्ठगत प्राण होने पर भी प्रवृत्तिशील नहीं होते हैं-इस कथनपर आपको विश्वास रखना चाहिये । ये पूर्वोक्त महर्षिजन समाधिमरणरूप कालकी चाहना से तथा आगे भी जो विषय कहा जानेवाला है उस पर यह सत्य है, ऐसा मान कर रत्नत्रयरूप मुक्तिके मार्गमें सर्व प्रकारसे उद्यमशील रहते हैं। भावार्थ -आचार्य अथवा मुनिजन मोक्षमार्गमें निर्भय और अक्षोभ्य हो कर विचरण करते हैं इसी लिये पूर्वोक्त प्रकारसे इन्हें इदकी उपमा दी गई है । सूत्रस्थ इति शब्द अधिकारके समाप्ति के सूचनार्थ है। શંકા-આમ હોવા છતાં પણ કર્મના દોષોને લઈ કદાચ સાવઘવ્યાપારોના આચરણથી નિવૃત્ત ન થાય તે આને કે ઉત્તર છે ? ઉત્તર—આ શંકા ઠીક નથી, કારણ કે એ પચનપાચન આદિ સાવદ્ય વ્યાપારથી સદા વિરકત રહે છે. કર્મોના ઉદયનું કારણ નિવારી શકાતું નથી. તે પણ એ પચન પાચનાદિરૂપ સાવદ્ય વ્યાપારમાં પ્રાણ જવાની છેલ્લી ઘડી સુધી પણ પ્રવૃત્તિશીલ થતા નથી. આ કથન ઉપર વિશ્વાસ રાખવું જોઈએ. આ પૂર્વોક્ત મહર્ષિજન સમાધિ મરણરૂપ કાળની ચાહનાથી તથા આગળ પણ જે વિષય કહેવામાં આવનાર છે એ રીતે આ સત્ય છે એમ માની રત્નત્રયરૂપ મુકિત માર્ગમાં સર્વ પ્રકારે ઉદ્યમશીલ રહે છે. ભાવાર્થ –આચાર્ય અથવા મુનિજન મોક્ષમાર્ગમાં નિર્ભય અને ઈચ્છા વગરના બની વિચરણ કરે છે. આથી જ પૂર્વોક્ત પ્રકારથી એમને હદની ઉપમા श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy