SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १४२ आचारागसूत्रे भूतस्य तिरस्कृतविषयसुखस्पृहस्यावधूतजीवनमनोरथस्य मम किमेष स्त्रीजनः करिष्यतीति सततं समालोचयतीत्यर्थः । एषः-स्त्रीजनस्तु तस्य प्रमादिनः परमारामः परमानन्दस्थानं जातोऽस्ति, किन्तु न ममाप्रमादिनः, यतो हि स्त्रिया नायः लोके -विषयिलोके मोहोत्पादिन्यो भवन्ति, न संयतलोके। ___ एतत्कथनं न स्वमतिकल्पितमिति दर्शयति-मुनिने 'त्यादि. एतत् सर्व पूर्वोक्तं वक्ष्यमाणमुपदेशवचनं च ' हु' अवधारणे, मुनिना तीर्थङ्करादिना प्रवेदितं द्वादशविधपर्षदि प्ररूपितम् ।। कभूत हूं। वैषयिक स्पृहाका मैं अन्तकर चुका हूं, अपने जीवनके पहिले अत्रत अवस्थाके समस्त मनोरथों को त्याग चुका हूं, मैं जब इस परिस्थितिमें उपस्थित हूं तो अब इस स्त्रीद्वारा कृत उपसर्गोंकी मैं अपेक्षा ही क्या करूं । इसमें क्या शक्ति है जो मुझे लाख उपसर्ग करने पर भी अपने पथसे विचलित कर सके ? हां ! यह तो उन्हें ही हर तरहसे अपने लक्ष्यसे भ्रष्ट कर सकती है जो प्रमादमय आनंदके इच्छुक हैं-प्रमादी हैं, मुझ अप्रमादी को नहीं । क्यों कि स्त्रियोंका वश विषयीलोकमें कार्य कारी होता है, संयमीलोकमें नहीं। इस कथन में स्वमतिकी कल्पनाका निषेध करते हुए सूत्रकार कहते हैं “ मुनिना” इत्यादि । यह समस्त पूर्वोक्त कथन तथा आगे और भी जो कुछ कहा जानेवाला है वह सब तीर्थङ्कर गणधरादि द्वारा ही उपदिष्ट है । यहां “ हु" शब्द अवधारण अर्थ में है। उन्हों ने यह सब ભૂત છું, વૈષયિક પૃહાને મેં ત્યાગ કરેલ છે – પિતાના જીવનના પહેલાના અગ્રત અવસ્થાના સમસ્ત મનેરને ત્યાગ કરી ચુક્યો છું, હું જ્યારે આ પરિસ્થિતિમાં ઉપસ્થિત છું તો હવે આ સ્ત્રી જનદ્વારા અપાતા ઉપસર્ગોની હું અપેક્ષા કેમ રાખી શકું? તેનામાં શું શકિત છે જે મને લાખ ઉપસર્ગ કરવા છતાં પણ મારા પિતાના પદથી વિચલિત કરી શકે? હાં ! એ તે એને જ લક્ષથી ભ્રષ્ટ કરી શકે છે કે જે પ્રમાદમય આનંદને ઈચ્છનાર – પ્રમાદી છે. મારા જેવા અપ્રમાદીને નહીં. કેમ કે સ્ત્રીઓને વશ વિષયી લોકો જ બનતા હોય છે. સંયમી એને વશ બનતા નથી. या पातमा स्वमतिनी ४६५नान निषेध शने सूत्रा२ ४ छे “मुनिना" ઈત્યાદિ. આ આખુયે પૂર્વોક્ત કથન અને હવે પછી કહેવામાં આવનાર કથન આ બધું તીર્થંકર ગણધર આદિ દ્વારા જ ઉપદિષ્ટ છે. અહિં “સુ” શબ્દ श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy