SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ १२९ श्रुतस्कन्ध, १ लोकसार अ. ५. उ. ४ कक्रोधकारिणो भवन्तीत्याह-'उन्नतमान' इत्यादि 'उन्नतमानश्च' उन्नतो मानो गर्यो यस्य स उन्नतमानः जात्यादिमानसम्पन्नः नरः मनुष्यो महता मोहेन-बलकषायोदयेन मुह्यति-विवेकरहितो भवति । ततस्तस्य किं भवतीत्याह-'संबाधा' इत्यादि । अजानतः एकचर्याजनितकुगतिफलप्रबुध्यमानस्य, अपश्यतः अज्ञानान्धत्वेन तपः संयमाराधनशिवसुखफलमप्रेक्षमाणस्य तस्य बद्दयः अधिकाः संबाधाः संवाधयन्ति यास्ताः संवाधाः वेदनाः परीषहोपसर्गजन्याः भूयो भूयः पुनः पुनः दुरतिक्रमाः दुःखेन लङ्घनीयाः हैं। नरकनिगोदादि गतियोंमें जीवका पतन करानेवाले क्रोधके वशीभूत क्यों होते हैं ? इसके लिये सूत्रकार " उन्नतमानश्च नरो महता मोहेन मुह्यति" कहते हैं अर्थात्-जिसे उन्नत मान होता है, जात्यादि मदसे जो संपन्न होता है, ऐसा मनुष्य बडे भारी मोहसे-प्रबल कषायसे विवेकरहित हो जाता है । विवेकसे विहीन होने पर वह 'साधुमानव एकचर्यासे कुगतिरूप फलकी प्राप्ति करता है '-इस सिद्धान्तसे अनभिज्ञ हो जाता है और साथमें उसे यह भी नहीं मालूम रहता है कि तप और संयम की आराधनासे शिव-सुखरूप फलकी प्राप्ति होती है । इस अपनी मनमानी हालतमें उसे परीषह और उपसर्गजन्य अनेक वेदनाओंका पुनः पुनः भयंकर सामना करना पड़ता है। अर्थात् ऐसे एकलविहारी परीषह उपसर्गजन्य ऐसी २ वेदनाओंके जालमें फँस जाते हैं कि जिनसे रक्षण पाना उन्हें बहुत भारी हो जाता है। इसलिये शिष्यजनों की इन वेद જીવનું પતન કરવાવાળા ક્રોધને વશીભૂત કેમ બને છે? આને માટે સૂત્રકાર " उन्नत "त्याहि हे छोटो ने उन्नत भान थाय छ, ति माहिना भइथी જે સંપન્ન હોય છે એ મનુષ્ય ઘણું ભારી મોહથી–પ્રબલ કષાયના ઉદયથી વિવેકરહિત બની જાય છે. વિવેક વગરના બનવાથી તે “સાધુ-માનવ એકચર્યાથી કુગતિરૂપ ફળની પ્રાપ્તિ કરે છે–આ સિદ્ધાંતથી અનભિજ્ઞ બની જાય છે. સાથોસાથે તેને એ પણ માલુમ નથી રહેતું કે તપ અને સંયમની આરાધનાથી શિવસુખરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ પિતાની મનમાની હાલતમાં પરિષહ અને ઉપસર્ગજન્ય અનેક વેદનાઓને તેણે વારંવાર ભયંકર સામનો કરવો પડે છે. અર્થાત્ –આવા એકલવિહારી પરિષહ ઉપસર્ગજન્ય એવી એવી વેદનાઓની જાળમાં ફસી જાય છે કે જેનાથી રક્ષણ મેળવવું ઘણું અઘરૂ બની જાય છે. આ કારણે શિષ્યજનેની આ વેદનાઓથી સદા રક્ષણ બની રહે આ અભિપ્રાયથી श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy