________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. ४
१२५
श्रुतेन व्यक्तस्य वयसा चाव्यक्तस्यापि सा न कल्पते; अल्पवयस्कस्य स्वभावचापल्यादिना सकलजनतोपहासपात्रत्वात् । परिषहोपसर्गादिसहनासम्भवाच्च । एष तृतीयो भङ्गः (३)।
उभयथा व्यक्तानामष्टगुणसम्पन्नानां प्रतिमाप्रतिपन्नानां स्थविरकल्पिकानां वा कारणवशादेकचर्या कल्पते । कारणाभावे च तेषामपि प्रतिषिद्धकचर्या, अष्टगुणाःश्रद्धा-सत्य-मेधा-बहुश्रुतत्व-शक्त्य-क्लेशित्व-कृति-वीर्यात्मकाः स्थानाङ्गाष्टमस्थानोहै। कारण कि शास्त्र-आगमसे अनभिज्ञ होने के कारण उसके उभयसंयम और आत्माकी विराधना संभवित है । यह द्वितीय भंग है।
श्रुतसे व्यक्त और वयसे अव्यक्त मुनिकी भी एकचर्या कल्पित नहीं है । कारण कि अल्पवयस्क होनेसे वह मुनि स्वाभाविक चपलता की वजहसे सकल जनता की हंसीका पात्र हो जाता है। तथा वह परीषह और उपसर्गादिकको भी सहन नहीं कर सकता है। यह तृतीय भंग है।
जो मुनि दोनों प्रकारसे व्यक्त हैं और आठ गुणोंसे संपन्न हैं उनके लिये, और जो प्रतिमाओंके धारक हैं उनके लिये, तथा जो स्थविरकल्पी हैं कारणवश उनके लिये एकचर्या कल्पित है, परन्तु कारण के अभावमें स्थविरकल्पीकी एकचर्या प्रतिषिद्ध है। श्रद्धा, सत्य, मेधा, बहुश्रुतत्व, शक्ति, अक्लेशित्व, धृति और वीर्य ये ८ आठ गुण स्थानाङ्गके आठवें स्थान में कहे हुए हैं । एकचर्या में गुप्ति समिति आदि जो साधु के गुण हैं उनमें दोषबाहुल्य की संभावना रहती है; जैसे कि पूर्वोक्त परिस्थितिનથી, કારણ કે શાસ્ત્ર-આગમથી અનભિન્ન હોવાથી તેના બન્ને સંયમ અને આત્માની વિરાધના સંભવિત છે. આ બીજો ભંગ છે.
શ્રતથી વ્યક્ત અને વયથી અવ્યક્ત મુનિની પણ એકચર્યા કલ્પિત નથી. કારણ કે નાની ઉંમર હોવાથી તે મુનિ સ્વાભાવિક ચપળતાના કારણે સકળ જનતાની હસીને પાત્ર બની જાય છે તથા એ પરિષહ અને ઉપસર્નાદિકને પણ સહન કરી શકતો નથી. આ ત્રીજો ભંગ છે.
બન્ને પ્રકારથી વ્યક્તિ છે અને આઠ ગુણોથી સંપન્ન છે તેને માટે અને જે પ્રતિમાઓના ધારક છે તેના માટે, તથા જે સ્થવિરકલ્પી છે કારણવશ તેના માટે એકચર્યા કલ્પિત છે. પરંતુ કારણના અભાવમાં સ્થવિરક૯પીને એકચર્યા प्रतिषिद्ध छ. श्रद्धा, सत्य, भेषा, महुश्रुतत्व, ति, Aaशिल्प, धृति भने વીર્ય આઠ ગુણ સ્થાનાંગના આઠમા સ્થાનમાં કહેલ છે. એકચર્યામાં, ગુપ્તિ સમિતિ આદિ જે સાધુના ગુણ છે તેમાં દેવ અને ભૂલની સંભાવના રહે છે. તે પણ
श्री. मायाग सूत्र : 3