SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ आचारागसूत्रे दुर्लभमेव-दुःखेनैव लभ्यम् कर्मयुद्धार्हमनुष्यशरीरलाभेन तव सर्वकर्मक्षयोऽवश्यं शीघ्रमेव भावीति शिष्यकृतपूर्वप्रश्नस्योत्तरमभिहितम् । कश्चन मरुदेवीवत् ते नैव भवेन कर्मक्षयमासादयति, कश्चिच सुबाहुकुमारवत्सप्ताष्टभवैः, अपरः कश्चिद् देशोनार्द्धपुद्गलपरावर्तेनेति, तेन किमायातमित्याह- यथे'-त्यादि, यथान्येन यह मनुष्य का औदारिक शरीर परिषहादिकों के साथ भावयुद्ध के योग्य है, यह शरीर ही उनसे युद्ध कर सकता है; अन्य वैक्रियादिक नहीं! इस शरीर की प्राप्ति दुर्लभ है, बडे पुण्यानुबंधी पुण्य से ही यह मनुष्य तन मिलता है। इसलिये शिष्य को आश्वासन देते हुए गुरु महाराज कहते हैं कि “कर्मयुद्धार्हमनुष्यशरीरलाभेन तव सर्वकर्मक्षयोऽवश्यं शीघ्रमेव भावीति" तुम घबराओ नहीं, यदि हमारे वचनानुसार तुम प्रवृत्तिशील रहोगे तो विश्वास रखो इस प्राप्त हुए शरीर से तुम कर्मों का शीघ्र विनाश कर सकोगे, कारण कि कर्मों के साथ युद्ध करने योग्य यह औदारिक शरीर तुम्हें प्राप्त हुआ है। इस प्रकार पहिले शिष्यद्वारा किये गये प्रश्न का यह उत्तररूप समाधान है। इस शरीरद्वारा कोई २ जीव मरुदेवी जैसे उसी भवसे कर्मक्षय कर देते हैं। कोई २ सुबाहुकुमार की तरह सात आठ भव में, और कोई २ देशोन अर्धपुद्गलपरावर्तन कालमें कों के क्षपक होते हैं। इसलिये जिस प्रकारसे છે—મનુષ્યનું આ દારિક શરીર પરીષહાદિકોની સામે યુદ્ધ કરવા ગ્ય છે. આ શરીર જ એની સામે યુદ્ધ કરી શકે છે, અન્ય વૈકિયાદિક શરીર નહિ ! આ શરીરની પ્રાપ્તિ દુર્લભ છે – મહા પુણ્યાનુબંધથી જ આ મહામૂલ્ય મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. मा भाटशिष्यने साश्वासन माता शु३ महा२।०४ ४ छ -“कर्मयुद्धाहमनुष्यशरीरलाभेन तव सर्वकर्मक्षयोऽवश्यं शीघ्रमेव भावीति " तमे सराय नलि અમારા વચન અનુસાર તમે પ્રવૃત્તિશીલ રહેશે તે વિશ્વાસ રાખો આ પ્રાપ્ત થયેલ શરીરથી તમો કર્મોને શીઘ વિનાશ કરી શકશે, કારણ કે કર્મોની સાથે યુદ્ધ કરવાને માટે ઔદારિક શરીર તમને પ્રાપ્ત થયેલ છે. આ પ્રકારે પહેલાં શિષ્યદ્વારા કરાએલા પ્રશ્નને આ ઉત્તરરૂપ સમાધાન છે. આ શરીરદ્રારા કઈ કઈ જીવ મરૂદેવી જેવા આ ભવમાં જ કર્મક્ષય કરી દે છે. કેઈકેઈ સુબાહકુમારની માફક સાત આઠ ભવમાં, કઈ કઈ દેશેન અધપુદ્ગલપરાવર્તનકાળમાં કર્મોને ક્ષપક થાય श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy