________________
आचारागसूत्रे " महाव्रतसमाधानं, तथैवेन्द्रियसंवरः।
त्रिदण्डविरतित्वं च, कपायाणां च निग्रहः" ॥१॥ तच्च शीलमिति ब्रुवे" तत्र क्षणमपि नो प्रमादयेदिति भावः । शीलवतो गुणमाह-श्रुत्वेत्यादि, यः श्रुत्वा-शीलपरिज्ञानं तदनुपालनफलं तद्विपरीतकर्तृणां नरकनिगोदादिपरिभ्रमणं च गुरुसकाशादागमाद्वाऽऽकण्य, अकामः इच्छादिधना करे । ५ महाव्रतों के साधनभूत ३ गुप्तिका पालन और पांच इन्द्रिय
और एक मनका दमन करना, कषायों का निग्रह करना ये सब बातें शील के ही अन्तर्गत हैं। मुनिजन को "शोल का पालन करना चाहिये" इस की वक्तन्यता में इन समस्त बातों का अवश्य पालन उचित है। इन सबका पालन मुनिधर्म से संबंध रखता है । कहा भी है
"महाव्रतसमाधानं, तथैवेन्द्रियसंवरः।
त्रिदण्डविरतित्वं च, कषायाणां च निग्रहः ॥१॥ अर्थात्-महाव्रतादिकों का आराधन शीलरूप से कहा गया है, ऐसा समझ कर इनके पालने में एक क्षण भी प्रमाद नहीं करना चाहिये।
'श्रुत्या'-इत्यादि पदोंछारा शीलवानके गुणको सूत्रकार कहते हैं
जो मुनि शीलके परिज्ञान, एवं उसके पालनजन्य फलको तथा शीलके सेवन से रहित मानवों के नरकनिगोदादिमें परिभ्रमण को गुरु से अथवा आगम से सुन कर इच्छादिकामसे रहित हो जाता है वह આધારભૂત ત્રણ ગુમિનું પાલન અને પાંચ ઈન્દ્રિય અને એક મનનું દમન કરવું, કષાયોને નિગ્રહ કરે એ સઘળી વાતે શીલની અન્તર્ગત છે. “મુનિજનને શીલનું પાલન કરવું જોઈએ” આ પ્રકારની રીતમાં આ સઘળી વાતનું અવશ્ય પાલન કરવું જોઈએ. આ બધાનું પાલન મુનિ ધર્મ સાથે સંબંધ રાખે छे. ५५ छ
" महाव्रतसमाधानं, तथैवेन्द्रियसंवरः ।
त्रिदण्ड-विरतित्वं च, कषायाणां च निग्रहः " ॥१॥ અર્થાત્ મહાવ્રતાદિકોનું આરાધન શીલરૂપથી કહેલ છે એવું સમજીને તેના પાલનમાં એક ક્ષણને પણ પ્રમાદ કરે જોઈએ નહીં.
शासवानना गुणने सूत्रा२ छ–'श्रुत्वा' त्यादि
જે મુનિ શીલના પરિજ્ઞાનને, અને તેના પાલનજન્ય ફળને, તથા શીલના સેવનથી રહીત માનવના નરકનિગોદાદિમાં પરિભ્રમણને ગુરૂ અને આગમથી સાંભળીને ઈચ્છાદિ કામથી રહિત બની જાય છે તે માયા, ક્રોધ અને તૃષ્ણાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩