SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ - % 3D श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. २ अशाश्वतम्-शश्वत्-सर्वदा भवं शाश्वतं, न शाश्वतम्-अशाश्वतं-नित्यावस्थानरहितम् , एवं चयापचयिकम्-इष्टाहाराघुपयोगादौदारिककायवर्गणापरमाणनामुपचयाच्चयः, तद्विरुद्धोऽपचयः, चयश्वापचयश्च चयापचयौ, तावस्त्यस्येति चयापचयिकंवृद्धिक्षयस्वभावम् ; अत एव विपरिणामधर्म वि-विविधैः गर्भकौमारयौवनयाधकादिरूपैः परिणामः-दुग्धस्य दधिवदन्यथाभावो विपरिणामः, स एव धर्मः स्वभावो स्वभाववाला है । इसलिये यह अच्युत उत्पन्न और अस्थिर है । जिस प्रकार कूटस्थ नित्य में कोई भी जात का परिणमन दृष्टिपथ नहीं होता है उस प्रकार का कूटस्थ नित्य अयोधनस्वरूप यह शरीर नहीं है, इसलिये यह अनित्य है-अस्थायिस्वमाववाला है। जो निरन्तर रहे उसका नाम शाश्वत है, जो शाश्वत नहीं है उसका नाम अशाश्वत है। यह शरीर अशाश्वत इसलिये है कि इसका अवस्थान नित्य नहीं है। इसी प्रकार यह शरीर चय और अपचय विशिष्ट है-इष्ट आहारादिक के उपयोग-सेवन से औदारिक कायवर्गणा के परमाणुओं की वृद्धि से इसमें चयस्वभावता, और इससे विपरीत आहारादिक के उपयोग से अपचयस्वभावता सिद्ध है। चय और अपचय में बन्द समास है। चय और अपचय से जो युक्त हो अर्थात् चय और अपचय जिस में हों वह चयापचयिक है। वृद्धिक्षयखभावरूप यह शरीर है । समयानुसार घटती-बढती शरीर में होती हुई प्रत्यक्ष प्रतीत होती है, इसीलिये यह विपरिणामधर्मवाला है। जिस प्रकार दूध का परिणाम दही-आदि સ્વભાવવાળું છે, આ કારણે તે પ્રયુત ઉત્પન્ન અને અસ્થિર છે. જે પ્રકારે કુટસ્થ નિત્યમાં કોઈ પણ જાતનું પરિણામ જોવામાં આવતું નથી તે પ્રકારનું અઘન સ્વરૂપ આ શરીર નથી માટે આ અનિત્ય છે – અસ્થાયી સ્વભાવવાળું છે. જે નિરંતર રહે તેનું નામ શાશ્વત છે, જે શાશ્વત નથી તેનું નામ અશાશ્વત છે. આ શરીર અશાશ્વત એટલા માટે છે કે એની અવસ્થા નિત્ય નથી. આ પ્રકારે આ શરીર ચય અને અપચય–વિશિષ્ટ છે. ઈસ્ટ આહારાદિકના ઉપ ગ–સેવન–થી દારિકકાયવર્ગણાના પરમાણુઓની વૃદ્ધિથી તેમાં ચય-સ્વભાવતા– અને એનાથી વિપરીત આહારાદિકના ઉપયોગથી અપચય-સ્વભાવતા સિદ્ધ છે, ચય અને અપચયમાં સામસામે સ્વભાવ છે. ચય અને અપચય જેમાં હોય તે ચયાપચયિક છે. વૃદ્ધિ-ક્ષય-સ્વભાવરૂપ આ શરીર છે, સમયાનુસાર ઘટવધ શરીરમાં થાય છે તેમ પ્રત્યક્ષ દેખાઈ આવે છે. આ કારણે તે વિપરિણામધર્મવાળો છે. જેમ દુધનું પરિણામ દહીં આદિ અવસ્થારૂપ થાય છે તેવી રીતે આ श्री. साया सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy