SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ ___२९ यदि मनुष्यो दीर्घायुरजरामरो वा भवेत्तदा युक्तो माता-पित्रादिष्वभिष्वङ्गस्तस्य, किन्तु नैवमस्ति। मनुष्यशिरसि च मृत्युरनिशं भ्रमति । जराजीर्णस्य कर्तव्याकर्तव्यशून्यस्य प्राणिनो वार्धके मातापित्रादिष्वभिष्वङ्गेऽपि तदर्थप्रयासाक्षमत्वेन मूढता जायत इति दर्शयति-" अप्पं च" इत्यादि। __मूलम्-अप्पं च खलु आउयं इहमेगेसिं माणवाणं, तं जहा सोयपरिणाणेहि परिहायमाणहिं, चक्खुपरिणाणेहिं परिहायमाणेहिं, घाणपरिणाणेहिं परिहायमाणेहिं, रसणपरिणाणेहिं परिहायमाणेहिं, फासपरिणाणेहि परिहायमाणेहि, अभिक्कंतं च खलु वयं संपेहाय तओ से एगया मूढभावं जणयइ (सू. २) ___ यदि मनुष्य दीर्घायु होता अथवा अजर अमर होता तो मातापितादिक में इसका ममत्व करना भी युक्तियुक्त था, किन्तु ऐसा तो है नहीं क्योंकि निरन्तर ही इसके मस्तक पर मृत्यु घूमती रहती है। और जरा से समयानुसार यह जीर्णकाय भी होता रहता है। इस परिस्थिति में मृत्यु और जरा के वश में पड़े हुए इसके हृदय में सदा आकुल-व्याकुल परिणामों की परिणति जागृत होती रहती है तब उसमें ही रातदिन मग्न हुआ यह जब स्वयं अपने कर्तव्याकर्तव्य के बोध से ही विकल रहता है तब यह अपने सगे-सम्बन्धी मातापितादिक का अभिष्वंग-संबंध होने पर भी अपनी तरफ से उनके लिये थोड़ा सा भी प्रयास-उद्यम नहीं कर सकता है, जब प्रयास नहीं कर सकता है तब वह किंकर्तव्यमूढ़ बन जाता है। इसी बातको सूत्रकार प्रकट करते हैं:-'अप्पं च खलु आउयं' इत्यादि। કદાચ મનુષ્ય દીર્ધાયુ હોત અથવા અજર અમર હોત તે માતાપિતાદિકમાં તેનું મમત્વ કરવું યુક્તિયુક્ત હતું પણ એવું તે છે નહિ, કારણકે નિરંતર તેના માથા ઉપર મત ભમે છે, અને ઘડપણથી સમયાનુસાર તે જીર્ણકાય પણ થાય છે. આવી પરિસ્થિતિમાં મૃત્યુ અને જરાની વશમાં પડેલે તેના હદયમાં હમેશાં આકુળ-વ્યાકુળ પરિણામની પરિણતિ જાગ્રત રહે છે તેમાં જ રાતદિવસ મગ્ન થએલે તે પિતે પિતાના કર્તવ્યા–કર્તવ્યના બધથી જ વિકળ રહે છે ત્યારે તે પિતાના સગાં સંબંધી માતા પિતાદિકના અભિન્કંગ-સંબંધ હોવા છતાં પણ પિોતાની તરફથી તેમને માટે શેડો પણ પ્રયાસ કરી શકતું નથી–જ્યારે પ્રયાસ કરી શકતું નથી ત્યારે તે કિંકર્તવ્યમૂઢ બની જાય છે. પૂર્વોકત વાતને જ સૂત્રકાર अट ४२ छ-' अप्पं च खलु आउयं' इत्यादि શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy