SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व - अध्य० ४. उ. ४ ६८५ आत्मनः = कषायात्मन उपरता :निवृत्ताः यथातथा यथावस्थितं लोकं = कर्मलोकं, शब्दादिविषयलोकं वा, उपेक्षमाणाः - दृष्ट्याऽपश्यन्त आसन्, ते प्राच्यादिदिवस्थिताः, सत्ये= सत्यसुखजनकत्वात् सत्यो - मोक्षमार्गः, तत्र, परिव्यस्थुः = स्थितवन्तः, इदमुपलक्षणम्-नेनानागतवर्तमानयोरपि क्रियापदे संयोजनीये, यथा- ये वीराः सन्ति ते वर्तमानकाले पञ्चदशकर्मभूमिषु संख्येयास्तिष्ठन्ति ये च भविष्यन्ति, ते चानागतकालेऽनन्ताः स्थास्यन्तीति ॥ सू० १० ॥ , froma किया और इस कर्ममय लोक की अथवा शब्दादिक पांचइन्द्रियों के विषयों की तरफ थोड़ा सा भी ध्यान नहीं दिया, उन भव्यवीरों नेचाहे वे किसी भी दिशा में क्यों न रहें हों-नियम से मोक्ष को अपने हाथ में कर लिया है । सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक् चारित्र की एकता के बिना मोक्ष की प्राप्ति नहीं हो सकती, यह जैनसिद्धान्त का अटल नियम है। पांचसमिति वगैरह के पालन में अपने को विसर्जित कर देना यह बात सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक्चारित्र की आराधना से ही आत्माको उपलब्ध होती है। सूत्र में "वीर शब्द इसी बात की पुष्टि करता है । बाह्य जगत में शत्रुओं पर विजय प्राप्त करनेवाले लाखों क्या करोड़ों भी मनुष्य मिल सकते हैं, परन्तु जो अपने आत्मशत्रुओं - कर्मों पर विजय प्राप्त करने की कोशिश में हैं वे लाखों में क्या करोड़ों में भी एक दो मिलेंगे। पांच समितियों में लवलीन रहना, आत्महित की प्राप्ति में सदा उद्यम करते रहना, सर्वदा संयम की आराधना में जरा भी प्रमादशील न बनना, हेयोपादेय के विवेक में थोड़ी सी ܕܐ ઉયને નિષ્ફળ બનાવ્યા અને આ કર્મ મય લેાકની અથવા શખ્વાદિક પાંચ ઇન્દ્રિયાના વિષયાની તરફ થોડું પણ ધ્યાન નથી આપ્યું તેવા ભવ્ય વીરે એ ભલે તે કાઇ પણ દિશામાં હોય તો પણ નિયમથી મેાક્ષને પ્રાપ્ત કરેલ છે. સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રની એકતા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એ જૈન-સિદ્ધાંતના અટલ નિયમ છે. પાંચ સમિતિ વિગેરેના પાલનમાં પેાતાને વિસર્જીત કરી દેવું, એ વાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રની આરાધનાથી જ આત્માને ઉપલબ્ધ થાય છે. સૂત્રમાં જે “ વીર” શબ્દ છે તે આ વાતની જ પુષ્ટિ કરે છે. બાહ્ય જગતમાં શત્રુઓ પર વિજય કરનારા લાખા તે શું પણ કરોડો મનુષ્યા મળી રહેશે, પરંતુ પેાતાના આત્મશત્રુઓ-કમ પર વિજય પ્રાપ્ત કરવાની કેાશિશમાં હાય તેવા લાખા મલ્કે કરોડામાં પણ એક-એ મળશે. પાંચ સમિતિઓમાં રચ્યા રહેવું, આત્મહિતની પ્રાપ્તિમાં સદા ઉદ્યમ કરતા રહેવુ', સદા સંયમની આરાધનામાં જરા પણ પ્રમાદશીલ ન બનવું, હૈયે પાદેયના શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy