SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ६७८ आचाराङ्गसूत्रे रमणमपि सम्यक्त्वशब्दव्यपदेश्यमिति भावः । इति = एवं पश्यत - यूयं जानीत । यतः - येन=आरम्भोपरमणरूपेण कारणेन घोरं घोरदुःखजनकं कर्मबन्धं, वधं, दारुणं= दुःसहं परितापं - शारीरं मानसं च दुःखं नाप्नोतीत्यर्थः, तस्मात् सकलसावद्यन्यापारेभ्यो निवर्तितव्यमिति भावः । यद्वा-येन - आरम्भेण सावधानुष्ठानेन घोरं बन्धं वर्ध दारुणं परितापं च प्राप्नोति तस्मादारम्भादुपरतो भवेदित्यर्थः ॥ ०७ ॥ कि समकित के होने पर ही आरम्भनिवृत्ति होती है, तो भी कारण में कार्य के उपचार से ही आरम्भनिवृत्ति को समकित कहा गया है, ऐसा समझना चाहिये । जीव इस सावध व्यापार के परित्याग से ही कर्मबन्ध, वध और और दुःसह शारीरिक एवं मानसिक कष्टों से सदा बचता है, इस लिये आत्महितैषी का कर्तव्य है कि वह इस सावद्यव्यापाररूप क्रिया से सदा दूर रहे | विशेषार्थ - यह निश्चित सिद्धान्त है कि सावद्य व्यापार से जीवों के परिणामों में दुर्वृत्ति सदा जागृत रहती है। उससे जीव तरह-तरह के साधनों के जुटाने में ही अपने जीवन को बिता देता है। ऐसा क्यों होता है ? जब हम इसका सूक्ष्म निरीक्षण करते हैं तो हमें इस की तह का पता अच्छी तरह से लग जाता है कि वह यह विषय भोगेच्छा ही है । इसके फंदमें फसा हुआ जीव ज्ञाता एवं तत्वज्ञ बनने का ढोंग ही करता है । उसके पास में निज के हित के लिये कुछ भी नहीं होता । નિવૃત્તિ સમકિતનું કાર્ય છે, કારણ કે સમકિતના થવાથીજ આર્ભનિવૃત્તિ થાય છે; તે પણ કારણમાં કાર્યના ઉપચારથી આરભનિવૃત્તિને જ સકિત કહેવામાં આવેલ છે, એમ સમજવું જોઇએ. જીવ આ સાવદ્ય-વ્યાપારના પરિત્યાગથી કંબંધ, વધે અને દુઃસહુ શારીરિક માસિક કષ્ટોથી સદા ખર્ચે છે, માટે આત્મહિતેષીનુ કર્તવ્ય છે કે તે સદા આ સાવધ–વ્યાપારથી દૂર રહે. વિશેષાએ નિશ્ચિત સિદ્ધાન્ત છે કે સાવધ વ્યાપારાથી જીવેાના પરિણામેામાં સદા દુર્ભૂત્તિ જાગૃત રહે છે, તે થકી જીવ તરહ–તરહના સાધનાને એકત્રિત કરવામાં જ પોતાના જીવનને વ્યતીત કરી દે છે. એમ કેમ બને છે? જ્યારે અમે તેનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ છીએ ત્યારે અમાને ચાકસપણે તેનુ સમાધાન મળી જાય છે કે તે આ વિષય ભાગેાજ છે. એની પકડમાં સેલાં જીવ જ્ઞાતા અને તત્ત્વજ્ઞ બનવાના ઢાંગ જ કરે છે. તેની પાસે પેાતાના હિતને માટે કાંઇ પણ હોતું નથી, પેાતાના વિષય કષાયની શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy