SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे जो कुछ भी प्रतिपादन किया है वह निर्दोष एवं परस्परविरुद्धार्थता से रहित है । अल्पज्ञों के वचनों में यह बात नहीं पाई जाती, उनके वचन सदोष और परस्परविरुद्धार्थप्ररूपक हुआ करते हैं । यही बात इस सूत्र में भाष्यरूपसे प्रकट का गई है। - दुनिया में जितने भी ब्राह्मण या श्रमण, दण्डी, बुद्धमतानुयायी आदि हैं वे सब धर्मतत्व के यथार्थ स्वरूपसे अनभिज्ञ हैं। उनकी मान्यता परस्परविरुद्धार्थप्ररूपक है। हिंसादिक पापों के सेवन करनेमें इनकी मान्यतानुसार कोई दोष नहीं है। वे ऐसे ही इन अकृत्यों की पुष्टि करते हुए कहते हैं कि-जो कुछ हमारे यहां कहा गया है वह कपोलकल्पित-असत्य नहीं है। किंतु हमने अपने दिव्यज्ञानसे इसका साक्षात्कार किया है। अथवा-हमारे आचायों ने अपने दिव्यज्ञानसे इसका साक्षात्कार किया है। हमने यह अपने आचार्यादिकों से सुना है । युक्तियुक्त होनेसे हमें या हमारे आचार्योंके लिये यह मान्य है। पदार्थों का भेद पर्यायों द्वारा विश्लेषण करने से हमने और हमारे आचार्यों ने यह भेद अच्छी तरह जान भी लिया है। प्रत्येक दिशामें हमने तथा हमारे आचार्यों ने प्रत्यक्षादि प्रमाणों से इसका भलीप्रकार शान्तचित्त होकर निर्णय भी कर लिया है कि-समस्त प्राणी, समस्त છે તે નિર્દોષ અને પરસ્પર વિરૂદ્ધતાથી રહિત છે. અલ્પજ્ઞોના વચનોમાં આ વાત દેખવામાં આવતી નથી. તેના વચન સદેષ અને પરસ્પર વિરૂદ્ધાર્થ પ્રરૂપક થયા કરે છે. આ વાત આ સૂત્રમાં ભાષ્યરૂપથી પ્રગટ કરેલ છે. સંસારમાં જેટલા શ્રમણ, દંડી બુદ્ધિમતાનુયાયી આદિ છે અને બ્રાહ્મણ-દેશિક આહારના લેવાવાળા છે ધર્મતત્વના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ છે, તેમની માન્યતા પરસ્પરવિરૂદ્ધાર્થ પ્રરૂપક છે, હિંસાદિક પાપનું સેવન કરવામાં તેમની માન્યતા મુજબ કઈ દોષ નથી. તે આવા કૃત્યની પુષ્ટિ કરતાં કહે છે કે-જે કંઈ અમને કહેવામાં આવ્યું છે તે કપાળકલ્પિત–અસત્ય નથી; પણ અમે પિતાના દિવ્યજ્ઞાનથી એને સાક્ષાત્કાર કરેલ છે. અથવા–અમારા આચાર્યોએ પિતાના દિવ્ય જ્ઞાનથી અને સાક્ષાત્કાર કરેલ છે. અમેએ આ અમારા આચાર્યાદિકોથી સાંભળ્યું છે. સક્તિયુક્ત હોવાથી અને તેમજ અમારા આચાર્યોને માટે માન્ય છે, પદાર્થોના ભેદ પર્યાદ્વારા પૃથક્કરણ કરવાથી અમે અને અમારા આચાર્યોએ આ ભેદો સારી રીતે જાણી લીધેલ છે. પ્રત્યેક દિશામાં અમે તથા અમારા આચાર્યોએ પ્રત્યક્ષાદિ પ્રમાણેથી તેને સારી રીતે શાંતચિત્તે નિર્ણય પણ કર્યો છે કે–સમસ્ત પ્રાણી, શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy