SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ५५६ आचारागसूत्र ' से हु मुणी परिणायकम्मे ' इति पुनः पुनर्वदता सम्यक्चारित्रमेव मोक्षप्राप्तिकारणमिति प्रतिबोधितम् । उत्तराध्ययनेऽपि " नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा। अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं"॥१॥ (अ०२८) सम्यग्ज्ञान भी सम्यक्चारित्र को उत्पन्न करता हुआमोक्षका कारण माना गया है । ज्ञानकी सत्ता भले ही आत्मा में हो परन्तु जब तक वह आत्मामें चारित्रपरिणाम को उत्पन्न नहीं कर देता, तब तक मोक्ष का जनक नहीं हो सकता । इसी अभिप्राय को ले कर भगवान्ने इसी प्रथम अध्ययन में "से हु मुणी परिणायकम्मा" अर्थात्-जो छ काय के आरंभको ज्ञपरिज्ञा से जानकर प्रत्याख्यानपरिज्ञा से त्यागता है वही मुनि चारित्रवान् गिना जाता है । इस कथन द्वारा भी सम्यक्चारित्र को ही मोक्षप्राप्तिका कारण प्रकट किया है। उत्तराध्ययनके २८ वें अध्ययनमें भी इसकी पुष्टि की गई है। जैसे " नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा । ___ अगुणिस्स नत्थि मोक्खो, नथि अमोक्खस्स निव्वाणं " ॥१॥ अर्थात्-सम्यग्दर्शनरहित आत्मामें सम्यग्ज्ञान नहीं होता। सम्यग्ज्ञान से रहित आत्मा को चारित्रगुणकी प्राप्ति नहीं होती। चारित्र गुण की प्राप्ति किये विना मोक्ष नहीं होता, एवं अमुक्तका निर्वाण नहीं होता ॥१॥ उत्त० अ० २८॥ સમ્યજ્ઞાન પણ સમ્યક-ચારિત્રને ઉત્પન્ન કરતાં મોક્ષનું કારણ માનવામાં આવે છે. જ્ઞાનની સત્તા ભલે જ આત્મામાં છે, પરંતુ જ્યાં સુધી તે આત્મામાં ચારિત્રપરિણામને ઉત્પન્ન નથી કરતું ત્યાં સુધી મોક્ષનું ઉત્પાદક નથી થતું. આ मभिप्रायने सने लगवाने २प्रथम मध्ययनमा “ से हु मुणी परिणायकम्मा " અર્થા–જે છ કાયના આરંભને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યાગે છે તે જ મુનિ ચારિત્રવાન માનવામાં આવે છે. આ કથન દ્વારા પણ સમ્યક્રચારિત્રને જ મેક્ષિપ્રાપ્તિનું કારણ પ્રગટ કર્યું છે. ઉત્તરાધ્યયન અધ્યયન ૨૮માં પણ એની પુષ્ટિ કરી છે. જેમ– " नादसणिस्स नाणं, नाणेण विणा न हुति चरणगुणा । ___ अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं' ।।१।। उत्त०अ०२८॥ ' અર્થાતુ–સમ્યગ્દર્શનરહિત આત્મામાં સમ્યજ્ઞાન નથી થતું. સમ્યજ્ઞાનથી રહિત આત્માને ચારિત્ર ગુણની પ્રાપ્તિ થતી નથી. ચરિત્રગુણની પ્રાપ્તિ કર્યા વિના મેલ થતું નથી, અને અમુકતનું (કમથી મુક્ત નહિ તેનું) નિર્વાણ થતું નથી. ૧ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy