SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ.१ " सव्वे सरा णियटृति तका जत्थ ण विज्जइ, मई तत्थ ण गाहिआ" इत्यादि। छाया-"सर्वे स्वरा निवर्तन्ते, तो यत्र न विद्यते, मतिस्तत्र न ग्राहिता" इत्यादि। स्वानुभवविषयत्वेऽपि सम्यक्त्वस्येक्षुक्षीरादिरसमाधुर्यविशेषाणामिव वाग्विषयत्वाऽभावादनाख्येयत्वम् । तथा चोक्तम् " इक्षुक्षीरगुडादीनां माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं सरस्वत्यापि पार्यते" ॥२॥ "सव्वे सराणियति तका जत्थ ण विज्जइ,मई तत्थ ण गाहिआ" इत्यादि। समस्त खरोंकी वहां पर निवृत्ति होती है, तर्क भी वहां प्रवेश नहीं कर सकता है, एवं बुद्धि के भी वह अगम्य है । इत्यादि। शुद्ध सम्यक्त्व को जो वचनातीत एवं खानुभवगम्य कहा है वह इस प्रकार से-जैसे-इक्षु-(गन्ना) और दुग्धादिककी मधुरता उपभोक्ता के ही अनुभवगम्य होती है। उससे यदि कोइ यह पूछे कि गन्ना कैसा मीठा है ? दूध की मधुरता कैसी है ?, तो वह इस बातको बचन से नहीं कह सकता, वह तो उनकी मधुरता अपने निजी अनुभव से ही जानता है । यही बात अन्यत्र भी कही है। "इक्षु-क्षीर-गुड़ादीनां, माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं, सरस्वत्यापि पार्यते"॥१॥ यद्यपि गन्ना, दूध और गुड आदि मिष्ट पदार्थों की मधुरता में बहुत ही अन्तर है, तो भी उनके उस अन्तर को सरखती भी नहीं कह सकती ॥१॥ " सव्वे सरा णियटृति तक्का जत्थ ण विज्जई। मई तत्थ ण गाहिया" त्या. સમસ્ત સ્વરેની જ્યાં નિવૃત્તિ થઈ જાય છે, ત્યાં તર્ક પણ પ્રવેશ કરી શકતું નથી. તેમ જ બુદ્ધિથી પણ તે અગમ્ય છે. ઈત્યાદિ. શુદ્ધ સમ્યકૃત્વને જે વચનાતીત અને સ્વાનુભવગમ્ય કહેલ છે તે આ પ્રકારે કે જેવી રીતે ઈશ્ન (શેરડી) અને દુગ્ધાદિકની મધુરતા ઉપભોક્તાથી અનુભવગમ્ય હોય છે. કદાચ કે તેને પૂછે કે શેરડી કેવી મીઠી છે? દૂધની મધુરતા કેવી છે ?, તે તે આ વાતને વચનથી કહી શકશે નહિ. તે તે તેની મધુરતાને પિતાના નિજ અનુભવથી જ જાણે છે. આ વાત બીજી જગ્યાએ પણ કહેવામાં આવી છે— “ इक्षु-क्षीर-गुडादीनां, माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं, सरस्वत्यापि पार्यते ॥ १॥"छति । જો કે, શેરડી, દૂધ અને ગાળ આદિ મિષ્ટ પદાર્થોની મધુરતામાં ઘણું જ ભેદ છે તે પણ એ ભેદને સરસ્વતી પણ કહી શકતી નથી. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy