SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ४८६ आचाराङ्गसूत्रे ___ छाया-एक विवेचयन् पृथक् वेवेक्ति, पृथग् विवेचयन् एकं वेवेक्ति ॥सू०६॥ टोका-एकम् अनन्तानुबन्धिनं क्रोध, विवेचयन्=क्षपयन् क्षपकश्रेणिसमारूढः संयतः, पृथक् अन्यदपि अनन्तानुबन्धिचतुष्टयं, मिथ्यात्व-मिश्र-सम्यक्त्व-मोहनीयत्रयं चेति मिथ्यात्वसप्तकं, वेवेक्ति-नियमतःक्षपयति । यो बद्धायुष्कः, सोऽपि त्रीन् भवान् नातिक्रामति । तृतीये भवे नियमतो मोक्षं प्राप्नोति । अबद्धायुष्कस्तु-मोहनीयस्य सप्तविंशतिं काशान् नियमतः क्षपयति, चत्वारि घातिकर्माणि वा, सिध्यन् वा चत्वारि केवलिकर्माणि क्षपयति । __ अनन्तानुबन्धी क्रोधका क्षय करनेवाला क्षपकश्रेणिमें आरूढ संयत नियमसे अनन्तानुवन्धिचतुष्टय एवं मिथ्यात्वमोहनीय, मिश्रमोहनीय और सम्यक्त्वमोहनीय, इन सात प्रकृतियोंका क्षय करता है । जो बद्वायुष्क ( आयुकर्मका पहले बंध कर चुका है ) वह भी तीन भवों को उल्लंघन नहीं करता, अर्थात् तृतीय भवमें नियमसे मुक्तिका लाभ कर लेता है । अबद्धायुष्क-(जिसने पहले आयुकर्मका बन्ध नहीं किया है वह ) जीव मोहनीय कर्मकी २७ सत्ताईस प्रकृतियोंका नियमसे नाश करता है । अथवा चार घातिया कर्मों का नाश कर के अवशिष्ट चार अघातिया कर्मोंका भी नाश कर देता है। भावार्थ-पूर्वोक्त सात प्रकृतियों के क्षयसे जिसने क्षायिक-सम्यक्त्वका लाभ किया है, और क्षायिक-सम्यक्त्वको ले कर क्षपकश्रेणि पर चढा है उस जीवकी मुक्ति नियमतः उसी भवसे हो जाती है। परंतु ऐसा जीव यदि बद्धायुष्क है तो वह उस भवसे मुक्तिका लाभ न कर અનન્તાનુબંધી ક્રોધને ક્ષચ કરવાવાળા ક્ષપકશ્રેણિમાં આરૂઢ સંયત નિયમથી અનન્તાનુબંધિચતુષ્ટય અને મિથ્યાત્વમેહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમેહનીય, એ સાત પ્રકૃતિઓને ક્ષય કરે છે. જે બદ્ધાયુષ્ક (આયુકર્મને જે પહેલાં બંધ કરી ચુકેલ છે) તે પણ ત્રણ ભવનું ઉલ્લંઘન નથી કરતા, અર્થાત્ ત્રીજા ભવમાં નિયમથી મુક્તિને લાભ કરી લે છે. અબદ્ધાયુષ્ક (જેણે પહેલાં આયુકર્મને બંધ નથી કર્યો તે) જીવ મેહનીય કર્મની ર૭ સતાવીસ પ્રકૃતિને નિયમથી નાશ કરે, છે અથવા ચાર ઘાતીયા કર્મોને નાશ કરીને અવશિષ્ટ ચાર અઘાતિયા કર્મોને પણ નાશ કરી નાખે છે. ભાવાર્થ–પૂર્વોક્ત સાત પ્રકૃતિના ક્ષયથી જેણે ક્ષાયિક-સમ્યકત્વને લાભ કરેલ છે, અને ક્ષાયિક-સમ્યકત્વને લઈને ક્ષપકશ્રેણિ ચઢેલ છે તે જીવની મુક્તિ નિયમત તે ભવથી થઈ જાય છે, પરંતુ તેવા જીવ કદાચ બદ્ધાયુષ્ક છે તે તે, તે શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy