________________
शीतोष्णीय-अध्य० ३. उ. ३
કદ્દર
प्रमादरहितस्य महर्षेर्गुणा उक्ताः अथ प्रमादवतो दोषान् दर्शयितुमाह'दुहओ' इत्यादि ।
मूलम् - दुहओ जीवियस्स परिवंदणमाणणपूयणाए, जंसि एगे पमायति ॥ सू० १४ ॥
छाया - द्विहतो जीवितस्य परिवन्दनमाननपूजनार्थ, यस्मिन् एके प्रमाद्यन्ति ॥ टीका - द्विहतः - द्वाभ्यां रागद्वेषाभ्यां हतः रागद्वेषवशीभूतः जीवितस्य-चपलाविलासचञ्चलस्य क्षणभङ्गुरस्य जीवनस्य, सुखार्थे, तथा परिवन्दनमाननपूजनार्थ- परिवन्दनं-संस्तवः, यथा - 'श्रीमान् आयुष्मान् भवे' - त्यादि, तदर्थ, तथा माननं - जनसत्कारः, यथा - ' अभ्युत्थानासनदानादिभिर्जना मां मानयिष्यन्ती' - ति तदर्थं, तथा पूजनं, यथा-'समुपार्जितग्रामजनपदस्य मम दानमानप्रणाम सेवादिभिजैनाः पूजन करिष्यन्ती' - ति, तदर्थं प्राणातिपातादिषु प्रवर्तते । एवम् एके =ये के
ज्ञानादि गुणोंसे युक्त वह संयमी श्रुतचारित्ररूप धर्म की आराधना कर शुभ एवं तीर्थङ्करादिद्वारा दृष्ट ऐसे मुक्तिस्थानका दर्शक होता है ॥ सू० १३ ॥
पूर्व सूत्रमें प्रमादरहित महर्षिके गुणोंका कथन किया है, अब प्रमादसंपन्न प्राणीके दोषोंको दिखलाते हैं-'दुहओ ' इत्यादि ।
जो मनुष्य, राग एवं द्वेष, इन दोनोंसे युक्त है वह बिजलीके चमकारे के समान क्षणभंगुर इस जीवनको सुखी करनेके लिये 'आप लक्ष्मीवान् हों, चिरंजीवी हों' इत्यादि रूपसे अपनी स्तुति कराने के लिये, 'लोग मुझे देख कर खडे होंगे, आसनादिकके प्रदानसे मेरा सन्मान करेंगे' इस प्रकार अन्य जनोंसे सत्कार प्राप्तिके लिये, तथा 'मुझे ग्रामाधिपति या नगराधिपति दान, मान, प्रणाम और सेवा-शुश्रूषा आदिसे प्रतिष्ठित करेंगे ' इस प्रकार अपनी पूजाके लिये प्राणातिपातादिक अकृत्योंमें प्रवृत्ति करता है ।
તે સંયમી શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધના કરી શુભ તેમજ તીર્થંકરાદિદ્વારા દૃષ્ટ એવા મુક્તિસ્થાનના દર્શક અને છે ! સૂ૦ ૧૩ ॥
પૂર્વ સૂત્રમાં પ્રમાદરહિત મહર્ષિના ગુણોનું કથન કરેલ છે, હવે પ્રમાદसंपन्न प्राणीना होषो उडे छे - ' दुहओ' इत्यादि
જે મનુષ્ય રાગ અને દ્વેષ, એ બન્નેથી યુક્ત છે તે વીજળીના ચમકારા સમાન ક્ષણભ'ગુર આ જીવનને સુખી કરવા માટે ‘ તમે લક્ષ્મીવાન્ થાએ ચિર જીવી થા’ ઈત્યાદિ રૂપથી પોતાની સ્તુતિ કરાવવા માટે, તથા ‘લોક મને દેખીને ઉભા થશે, આસનાહિકના પ્રદાનથી મારૂં સન્માન કરશે’ આ પ્રકારે અન્ય જનાથી સત્કાર પ્રાપ્તિ માટે, તથા મને ગ્રામાધિપતિ અગર નગરાધિપતિ દાન, માન, પ્રણામ અને સેવા–શુશ્રૂષા આદિથી પ્રતિષ્ઠિત કરશે.’ આ પ્રકારે પોતાની પૂજા માટે પ્રાણાતિપાતાદિક અકૃત્યામાં પ્રવૃત્તિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨