SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ४०० आचारागसूत्रे त्याह-'कर्मणा' इत्यादि । उपाधीयते व्यपदिश्यते येन स उपाधिः विशेषणम्, यद्वा-उपाधिः संसारपरिभ्रमणरूपः, कर्मणा-ज्ञानावरणीयादिना जायते । जीवस्य यावत् कर्मसंबन्धस्तावदुपाधिर्जायते-इत्यर्थः। ___ उपाधिविधा-आत्मशरीरकर्मभेदात् । तत्रात्मोपाधिः-आत्मनो दुष्पयुक्तत्वम् , ततः कर्मोपार्जाियते । स एव शरीरोपाधित्वेन व्यपदिश्यते । नारकादिशरीरोहार नहीं होता है। इस प्रकारके व्यवहारका कारण कर्मबन्ध था, वह उसका नष्ट हो चुका है। कर्मबन्धसहित जीवके लिये ही यह व्यवहार घटित होता है, उससे रहित जीवके लिये नहीं। 'उपाधि' शब्दका अर्थ विशेषण है, कर्मबन्धसहित जीवके ही नारकी, मनुष्य आदि विशेषण संगत बैठते हैं । क्यों कि मनुष्यगति-नामकर्मके उदयसे जीव मनुष्यविशेषणवाला होता है, नरकगति-नामकर्मके उद्यसे जीव 'नारकी' इस विशेषणवाला होता है, इत्यादि । तात्पर्य यह कि-कर्मबन्धसहित जीवके तत्तत्कर्मोदयमें तत्तद्व्यपदेशता घटित होती है। अथवा संसारपरिभ्रमणका नाम भी उपाधि है। यह संसारपरिभ्रमणरूप उपाधि ज्ञानावरणीय आदि कर्मोंके संबन्धसे ही जीवको प्राप्त होती है । जीवको जब तक कर्मका सम्बन्ध रहता है तब तक ही उपाधिका सद्भाव रहता है। आत्मा शरीर और कर्मके भेदसे उपाधि तीन प्रकारकी है। अशुभ वृत्ति-खोटा प्रणिधान आत्माकी उपाधि है । आत्मा जब अशुभ क्रियाओंमें प्रवृत्ति करता है या अशुभ प्रणिधानवाला કર્મબંધ હતું તે તેને નાશ થઈ ચુકેલ છે. કર્મબંધસહિત જીવને જ આ વ્યવહાર ઘટિત થાય છે. તેનાથી રહિત જીવન નહિ. ‘उपाधि' नो म विशेषण छ. भमसहित पने ना२४ी, મનુષ્ય આદિ વિશેષણ સંગત બેસે છે, કારણ કે મનુષ્યગતિ–નામકર્મના ઉદયથી જીવ મનુષ્યવિશેષણવાળા થાય છે, નરકગતિ–નામકર્મના ઉદયથી જીવ “ નારકી એવા વિશેષણવાળા થાય છે, ઈત્યાદિ. તાત્પર્ય એ કે-કર્મબંધસહિત જીવને તત્તત્ક દયમાં તત્તદુપદેશતા ઘટિત થાય છે. અથવા સંસારપરિભ્રમણનું નામ પણ ઉપાધિ છે. આ સંસારપરિભ્રમણરૂપ ઉપાધિ જ્ઞાનાવરણીય આદિ કર્મોના સંબંધથી જીવને પ્રાપ્ત થાય છે. જીવને જ્યાં સુધી કર્મને સંબંધ રહે છે ત્યાં સુધી જ ઉપાધિને સદ્ભાવ રહે છે. આત્મા, શરીર અને કર્મના ભેદથી ઉપાધિ ત્રણ પ્રકારની છે. અશુભવૃત્તિ ખેટા પ્રણિધાન-વિચાર આત્માની ઉપાધિ છે. આત્મા જ્યારે અશુભ ક્રિયાઓમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy