SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ आचाराङ्गसूत्रे अयं भावः-योऽनुकूलपतिकूलशब्दादिविषयप्राप्तिपरिहारार्थ सावद्यकर्मानुष्ठानं शस्त्ररूपं वेत्ति स संयममपि सर्वजीवोपकारकमशस्त्ररूपं जानाति । शस्त्राशस्त्ररूपतां विदस्तत्र निवर्तते प्रवर्तते च । सकलसावद्यव्यापारेभ्यो निवृत्त्या संयमाराधने प्रवृत्त्या च मुनेः कर्मक्षयो भवतीति । यद्वा-यः पर्यवजातशस्त्रस्य-पर्यवजातस्य शब्दादिपर्यायजनितस्याष्टविधकर्मणः शस्त्रं-तपः तदहनजनकत्वात् , तस्य यः खेदज्ञः, सोऽशस्त्रस्य संयमस्यापि खेदज्ञः । रूप संयमके अभ्यास करनेमें कर्मठ-कुशल-है वह जिन २ कार्योसे प्राणियोंके प्राणोंको कष्ट पहुँचे ऐसी सावध क्रियाओंसे सदा विरक्त ही रहता है। विस्तरार्थ-जो अनुकूल और प्रतिकूल शब्दादिक विषयोंकी प्राप्ति एवं परिहारके लिये सावद्य क्रियाको शस्त्ररूप मानता है, वह यह भी समझता है कि संयम सर्व जीवोंका उपकारक होनेसे अशस्त्ररूप है। इस प्रकार वह सावद्य क्रियामें शस्त्ररूपता और संयममें अशस्त्ररूपता जान कर अशस्त्ररूप संयममें प्रवृत्त होता है और शस्त्ररूप सावद्य क्रियाओंके अनुष्ठानसे विरक्त होता है । यह मानी हुई बात है कि-मुनिके, कर्मोंका नाश सकल सावध व्यापारोंकी निवृत्तिसे और संयमकी आराधनामें प्रवृत्ति करनेसे ही होता है। ____ अथवा-'पर्यव' शब्दका अर्थ-'शब्दादि पर्याय' है, 'जात' शब्द का अर्थ-'उत्पन्न' है, 'शस्त्र' शब्दका अर्थ 'तप' है। तात्पर्य इसका यह है किशब्दादि पर्यायोंसे उत्पन्न होनेवाले आठ प्रकारके कर्मोंका शस्त्र तप है, જે જે કાર્યોથી પ્રાણીઓના પ્રાણને કષ્ટ પહોંચે એવી સાવદ્ય ક્રિયાઓથી સદા વિરક્ત જ રહે છે. વિસ્તરાર્થ–જે અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દાદિક વિષયેની પ્રાપ્તિ તેમજ પરિહાર માટે સાવદ્ય ક્રિયાને શસ્ત્રરૂપ માને છે તે એ પણ સમજે છે કે સંયમ સર્વ જીવોને ઉપકારક હોવાથી અશસ્ત્રરૂપ છે, આ પ્રકારે તે તેમાં શસ્ત્ર અને અશસ્રરૂપતા જાણીને અશસ્ત્રરૂપ સંયમમાં પ્રવૃત્ત થાય છે, અને શસ્ત્રરૂપ સાવધ ક્રિયાઓના અનુષ્ઠાનથી વિરક્ત થાય છે. એ માનેલી વાત છે કે મુનિને કર્મોને નાશ સકલ સાવદ્ય વ્યાપારની નિવૃત્તિથી અને સંયમની આરાધનામાં પ્રવૃત્તિ કરવાથી જ થાય છે. ___4241-'पर्यव' शहन! अर्थ शाहि पर्याय छ; 'जात' शम्नो म उत्पन्न' छे. 'शस्त्र' शहना म त५' छे. तेनु तात्पर्य ये छ । શબ્દાદિ પર્યાયોથી ઉત્પન્ન હવાવાળા આઠ પ્રકારના કર્મોનું શસ્ત્ર તપ છે, કારણ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy