________________
आचारागसूत्रे 'यथा मम दुःखादिकं भवति तथैवान्येषामप्येकेन्द्रियादीनां मृत्युभीरूणां सुखेच्छूनां तदुत्पद्यते' इत्यनुभवसिद्धामात्मोपमा ज्ञात्वा अत्र-अस्मिन् षड्जीवनिकायरूपे लोके शस्त्रोपरतो भवेत्यर्थः ॥ सू०२॥
षड्जीवनिकायलोके शस्त्रोपरतः सन् यथा मुनित्वं प्राप्नोति तदाह'जस्सिमे ' इत्यादि।
मूलम्-जस्सिमे सदा य रूवा य रसा य गंधा य फासा य अभिसमन्नागया भवंति, से आयवं नाणवं वेयवं धम्मवं बंभवं पन्नाणेहिं परियाणइ लोयं, मुणीति वुच्चे, धम्मविऊ उज्जू,
आवदृसोयसंगमभिजाणइ ॥ सू० ३ ॥ विचार करो कि जिस प्रकार हमें हिंसादिक कारणोंके उपस्थित होनेपर कष्टका अनुभव होता है उसी प्रकार दूसरे एकेन्द्रियादिक प्राणियोंको -जो सदा मृत्युसे डरते हैं और सुखके अभिलाषी हैं-हिंसादिक कारणोंके उपस्थित होने पर दुःख होता है। इस प्रकार अनुभवसिद्ध -" आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत्” इस वाक्यको अपने हृदयपटल पर उतार कर कभी भी किसी भी जीवको कष्ट न पहुंचे ऐसी प्रवृत्ति करो। परके दुःखोंका अपने दुःखोंके साथ मिलान कर सदा ज्ञानीको इस बातका दृढ़ विचार करना चाहिए कि संसार के एकेन्द्रियसे लगा कर पंचेन्द्रिय पर्यन्त समस्त जीव मृत्युसे डरते हैं और सुखको चाहते हैं, इसलिये षड्जीवनिकायरूप लोकमें अपनी प्रवृत्ति सदा यतनाशाली बनानी चाहिये ॥सू०२॥ અમને હિંસાદિક કારણો ઉપસ્થિત થવાથી કષ્ટને અનુભવ થાય છે તે પ્રકારે બીજા એકેન્દ્રિયાદિક પ્રાણીઓને-કે જે સદા મૃત્યુથી ડરે છે અને સુખના અભિલાષી છે–હિંસાદિક કારણો ઉપસ્થિત થવાથી દુઃખ થાય છે. આવા પ્રકારે અનુमसिद्ध-" आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥ २॥ पायने पोताना હદયમાં ઉતારીને કઈ વખત કેઈ પણ જીવને કષ્ટ ન પહોંચે તેવી પ્રવૃત્તિ કરો. પારકાના દુઃખોને પોતાના દુઃખોની સાથે મેળવી સદા જ્ઞાનીએ એ વાતને દઢ નિશ્ચય કરવો જોઈએ કે સંસારના એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય પર્યન્ત સમસ્ત જીવ મૃત્યથી ડરે છે અને સુખને ચાહે છે માટે ષડૂજીવનિકાય રૂપ લોકમાં પોતાની પ્રવૃત્તિ સદા યતનાશાળી બનાવવા જોઈએ સૂ૦ ૨ |
શ્રી આચારાંગ સૂત્ર : ૨