SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ३८१ शीतोष्णीय-अध्य० ३. उ. १ यति-पीडयतीति दुःखम् , इह दुःखशब्देनाज्ञानं प्राणातिपातादिरूपं कर्म वा गृह्यते दुःखजनकत्वात् , तत् अहिताय ऐहिकपारत्रिकदुःखाय जायते । तत्रैहिकं दुःखं प्राणातिपातादिसावद्यानुष्ठानप्रवृत्तानां भावसुप्तानां भूपादिकृतं बन्धवधताडनशूलारोपणादिकम् , पारत्रिकञ्च दुखं नरकनिगोदादियातनारूपमिति ऐहिकपारत्रिकदुःखहेतुभूतमज्ञानं कर्म वाऽस्तीति त्वं जानीहि-ज्ञपरिज्ञया बुध्यस्व । एतस्य फलञ्च दुःख-अज्ञान अथवा प्राणातिपातादिरूप कार्य जीवोंके लिये इस लोकमें तथा परलोकमें अहितकारी माने गये हैं । यहां 'दुःख' शब्दका अर्थ“दुःखयति-पीडयतीति दुःखम्" जो जीवोंको पीडा पहुंचावे ऐसा अज्ञान, अथवा हिंसादिक पापकर्म-है । अज्ञान अथवा हिंसादिक, जीवोंको सदा दुःखदायी होते हैं, इस अपेक्षासे अज्ञानादिक दुःखके कारण हैं। फिर भी यहां पर इन्हें जो दुःखरूप कहा गया है वह कारणमें कार्यके उपचारसे कहा गया है। इन प्राणातिपातादिकरूप सावद्य अनुष्ठानोंमें प्रवृत्ति करनेवाले भावसुप्त जीवोंको इस लोकमें राजा आदिके द्वारा किये गये बन्ध, वध, ताडन और शूलारोपण आदि अनेक कष्ट भोगने पड़ते हैं, तथा परलोकमें नरकनिगोदादिककी यातनाएँ सहनी पड़ती हैं। इसलिये जम्बूस्वामीको उद्देश करके सुधर्मास्वामी कहते हैं हे जम्बू ! इस लोक और परलोकसम्बन्धी अनेक दुःखोंके कारण प्राणातिपातादिक कर्म तथा अज्ञान हैं, ऐसा तुम ज्ञपरिज्ञासे जानो। =અજ્ઞાન અથવા પ્રાણાતિપાતારિરૂપ કાર્ય આ લેકમાં તથા પલકમાં જીવો માટે मडिता भानवामां मावेस छ. २मही हुः शनी मथ- दुःखयति पीड. यतीति दुःखम् " 7 वान पी1 पापे से मशान मन हिंसा ५४ छ અજ્ઞાન અથવા હિંસાદિક કર્મ અને સદા દુઃખદાયી થાય છે. આ અપેક્ષાથી અજ્ઞાનાદિક, દુઃખના કારણ છે તે પણ આ ઠેકાણે તેને જે દુઃખરૂપ કહેવામાં આવેલ છે તે કારણમાં કાર્યના ઉપચારથી કહેવામાં આવેલ છે. આ પ્રાણાતિપાતાદિકરૂપ સાવધ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવાવાળા ભાવસુસ જીવેને આ લોકમાં રાજા આદિ દ્વારા કરવામાં આવેલ બંધ વધ તાડન અને શુળી આદિ અનેક કષ્ટોને ભોગવવા પડે છે, તથા પરલોકમાં નરકનિગોદાદિકની યાતનાઓ સહન કરવી પડે છે. એથી જબૂસ્વામીને ઉદ્દેશ કરીને સુધર્માસ્વામી કહે છે – હે જમ્મ! આ લોક અને પરલોક સંબંધી અનેક દુઃખોનું કારણ પ્રાણ તિપાતાદિક કર્મ તથા અજ્ઞાન છે, એવું જ્ઞપરિજ્ઞાથી જાણે. એ જાણવારૂપ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy