SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे छाया - अत्रापि जानीहि श्रेय इति नास्ति, कोऽयं पुरुषः कं च नतः, एष वीरः प्रशंसितः, यो बद्धान परिमोचयति, ऊर्ध्वमधस्तिर्यक्षु दिशासु, स सर्वतः सर्वपरिज्ञाचारी, न लिप्यते क्षणपदेन वीरः, स मेधावी यः अणाघातनखेदज्ञः, यश्च बन्धप्रमोक्षान्वेषी कुशल: पुनर्नो बद्धो नो मुक्तः ॥ स्र० ९ ॥ टीका- 'अत्रापी' - स्यादि, अधर्मकथायां श्रेयः = कल्याणम् इति अपि = निश्चयेन नास्ति न विद्यते प्रत्युत कर्मबन्धो भवतीति जानीहि = बुध्यस्व त्वमिति शेष:, इहैव तावन्नानिष्टमपि च परत्रापि तत्प्रसज्येतेत्यर्थः । ३५६ 66 33 जो उपदेष्टा श्रोताओं को समझकर द्रव्य क्षेत्र काल और भावके अनुसार उपदेश करता है वह किसीके भी कोपका अथवा दण्डादिकका पात्र नहीं होता है, यह समझाते हैं- एत्थंपि जाण इत्यादि । वक्ताको यह एकान्तरूपसे मानना चाहिये कि धर्मकथा करनेमें निश्चयसे कल्याण ही होता है, परन्तु विना द्रव्य क्षेत्र काल भावका ध्यान रखे धर्मकथा करे तो वह कर्मबन्धका कारण भी हो जाती है। वीतरागभाव से जहां जय-पराजय होनेका कुछ भी ख्याल नहीं है, सिर्फ ये प्राणी कैसे सद्धर्मका आश्रय करें ? इसी सद‌भिप्राय से जो कथा की जाती है, अथवा उपदेश दिया जाता है वही धर्मकथा है । द्रव्य क्षेत्रादिकका विचार किये बिना ही जो उपदेश किया जायगा उससे संभवतः उपदेष्टा को अनेक अनर्थीका सामना भी करना पडेगा, इसलिये धर्मकथाके करनेमें श्रेयका ध्यान रखना चाहिये, क्यों कि अपनी प्रकृति के अनुसार जीवों को જે ઉપદેષ્ટા શ્રોતાઓને સમજીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉપદેશ કરે છે તે કોઈના પણ ક્રેયના તેમજ દંડાકિના પાત્ર થતા નથી. તે सभलवे छे - " पत्थंपि जाण " इत्यादि. વક્તાએ એકાંત રૂપથી માનવું જોઇએ કે ધકથા કરવામાં નિશ્ચય કલ્યાણ જ થાય છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ખ્યાલ રાખ્યા વિના ધ કથા કરે તે કર્માંધનું કારણ પણ બની જાય છે. વીતરાગ ભાવથી જ્યાં જય પરાજય હાવાના જરા પણ ખ્યાલ નથી, ફક્ત આ પ્રાણી કેવી રીતે સદ્ધર્મના આશ્રય કરે ? એવા પ્રકારના સદ્ અભિપ્રાયથી જે કથા કરવામાં આવે છે, અથવા ઉપદેશ આપવામાં આવે છે. તે જ ધર્મકથા છે. દ્રવ્યક્ષેત્રાદિકના વિચાર કર્યા વિના જે ઉપદેશ આપવામાં આવે તેા વિના સદેહ ઉપદેષ્ટાને અનેક અનર્થોના સામનાજ કરવો પડે, માટે ધર્મકથા કરવામાં શ્રેયનું ધ્યાન રાખવું જોઇએ. કારણ કે પોતાની પ્રકૃતિ અનુસાર પોતાને જે જે શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy