SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ६ वर्जयेदित्यर्थः । ततोऽपि किमित्याह 'एषे'-त्यादि। एषा-पूर्वोक्ता सर्वारम्भनिवृत्तिरूपा परिज्ञा-तत्त्वविचारणा ज्ञप्रत्याख्यानरूपा प्रोच्यते-प्रकर्षेण उच्यते कथ्यते मया। सर्वारम्भपरित्यागे किमित्याह- कर्मोपशान्ति-'रिति । कर्मोपशान्तिः कर्मणामष्टविधानामुपशान्तिः–उपशमः कर्मक्षयो वा भवतीत्यर्थः ॥ मू०२॥ सदा छोड़ देना चाहिये । इस प्रकार के कार्यों के परित्याग से आठ कर्मों की उपशान्ति-उपशम अथवा उनका क्षय होता है। इस प्रकार से यहां पर जो संयमी मुनि के लिये सर्वारंभनिवृत्तिरूप ज्ञपरिज्ञा और प्रत्याख्यानपरिज्ञा कही गई है, उसका कारण यही है कि संयमी मुनि अपनी प्रवृत्ति को प्रमाद से सदा सुरक्षित रखे । प्रमाद करने से नवीन कर्मों का बन्ध और उससे फिर प्रमाद इस प्रकार की परस्पर में कार्यकारणभाव की परंपरा चलती है, जिससे संयमी अपने लक्ष्य की सिद्धि से वंचित रहता है। अतः वह अपने लक्ष्य की सिद्धि करने के लिये ग्रहण किये हुए संयममार्ग की ओर उत्तरोत्तर वृद्धि करता हुआ अग्रसर होता रहे । इसी विचारणा से सुधर्मास्वामी कहते हैं कि यह जो सरिंभनिवृत्तिरूप परिज्ञा का कथन मैंने किया है उससे संयमी मुनि अपने अष्टविध कर्मों का निराकरण कर अपने लक्ष्य की सिद्धि कर लेता है । सू० २॥ યુક્ત પ્રાણી જે દ્વારા કરવામાં આવે છે, એવા દુઃખને ઉત્પન્ન કરનાર કાર્યોનું નામ નિકરણ છે. એવા કાર્યોથી જીવ સદા દુઃખોની પરંપરાને જ અનુભવ કરે છે. એવું કાર્ય સંયમી મુનિએ સદા છોડી દેવું જોઈએ. આવા પ્રકારના કાર્યના પરિત્યાગથી આઠ કર્મોની ઉપશાન્તિ–ઉપશમ અથવા તેને ક્ષય થાય છે. આ પ્રકારે આ જગ્યાએ જે સંયમી મુનિ માટે સમારંભનિવૃત્તિરૂપ જ્ઞ-પરિક્ષા અને પ્રત્યાખ્યાન-પરિણા કહેલ છે તેનું કારણ એ છે કે સંયમી મુનિ પિતાની પ્રવૃત્તિને પ્રમાદથી સદા સુરક્ષિત રાખે. પ્રમાદ કરવાથી નવીન કર્મોને બંધ અને તેનાથી પછી પ્રમાદ એ પ્રકારની પરસ્પરમાં કાર્યકારણ–ભાવની પરંપરા ચાલે છે. જેનાથી સંચમી પોતાના લક્ષની સિદ્ધિથી વંચિત રહે છે. માટે તે પોતાના લક્ષની સિદ્ધિ કરવા માટે ગ્રહણ કરેલા સંયમ-માર્ગની તરફ ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને અગ્રેસર થતા રહે, એવી વિચારણાથી સુધર્મા સ્વામી કહે છે કે આ જે સરંભનિવૃત્તિરૂપ પરિણાનું કથન મેં કર્યું છે તેનાથી સંયમી મુનિ પિતાના અષ્ટવિધ કર્મોનું નિરાકરણ કરી પોતાના લક્ષની સિદ્ધિ કરી લે છે તે સૂઇ ૨ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy