SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ - अध्य० २. उ. ६ निजार्जितेन विप्रमादेन वि-विविधेन पञ्चप्रकारेण प्रमादेन पृथक जिनोक्तेषु षट्सु व्रतेषु छिन्नभिन्नरूपेण जिनशासनोक्तविपरीतं वा व्रतं प्रकुरुते । ___ इदमत्र तत्त्वम्-पट्सु व्रतेषु प्रथमस्याचरणे द्वितीयस्यानाचरणं, तृतीयस्य चाचरण-मित्येवं छिन्नभिन्नरूपेण व्रतकरणम् । अशुभ कर्मोदय के दुःख भी जीवों को प्राप्त नहीं होता। परभव के बांधे हुए कर्म अगामी भव में भी उदय में आते रहते हैं । इसीलिये जीव उन अशुभ कर्मोदयजन्य दुःखों से हिताहित के विवेक से रहित होकर व्यथित होता रहता है। कभी शारीरिक कष्टों का अनुभव करता है तो कभी मानसिक पीडा से दुःखी होता रहता है। वास्तविक वस्तुस्थिति से अजान बनकर "सावद्य व्यापारों के आचरण से ही मैं सुखी होऊँगा" इस प्रकार की अपनी विपरीत कल्पना से सुख के स्थान में दुःख को ही प्राप्त करता रहता है। अथवा-सावद्य व्यापारों का करना सदासुखदायी नहीं होता। अपनी आवश्यकता की पूर्ति होने पर जीवों को उसकी पूर्तिजन्य काल्पनिक अल्पसुख भले ही मिल जावे परन्तु वह सदा स्थायी नहीं। जिस सुख की आशा से इन सावद्य व्यापारों में जीव प्रवृत्ति किया करते हैं उनसे तो उन्हें उल्टे उस सुख के स्थान में अनन्तकाल तक भोगने योग्य शारीरिक एवं मानसिक दुःख ही प्राप्त होते हैं । ऐसा समझकर संयमी को कभी भी किसी भी प्राणातिपातादिक में प्रवृत्ति नहीं करना चाहिये। ઉદયમાં આવે છે, માટે જીવ એ અશુભ કર્મોદયજન્ય દુઃખથી હિતાહિતના વિવેકથી રહિત થઈને વ્યથિત થતા રહે છે. કેઈ વખત શારીરિક કષ્ટોને અનુભવ કરે છે તો કોઈ વખત માનસિક પીડાથી દુઃખી થતા રહે છે. વાસ્તવિક વસ્તુસ્થિતિથી અજાણ બનીને “સાવધ વ્યાપારના આચરણથી જ હું સુખી થઈશ” એવા પ્રકારની પોતાની વિપરીત કલ્પનાથી સુખના સ્થાને દુઃખને જ પ્રાપ્ત કરે છે. અથવા–સાવદ્ય વ્યાપારનું કરવું સદા સુખદાયી થતું નથી. પોતાની આવશ્યક્તાની પૂર્તિ થવાથી જીવને તેની પૂતિજન્ય કાલ્પનિક અલ્પ સુખ ભલે મળી જાય પરંતુ તે સદા સ્થાયી નહિ. જે સુખની આશાથી આ સાવદ્ય વ્યાપારમાં જીવ પ્રવૃત્તિ કરે છે, તેનાથી તો તેને ઉલ્ટા તે સુખના સ્થાનમાં અનન્ત કાળ સુધી ભોગવવા યોગ્ય શારીરિક અને માનસિક દુઃખ જ પ્રાપ્ત થાય છે. એવું સમજીને સંયમીએ કઈ વખતે પણ કોઈ પણ પ્રાણાતિપાતાદિકમાં પ્રવૃત્તિ કરવી नये नडि શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy