SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ - अध्य० २. उ. ६ ___३२५ किमर्थमयं पापकर्मणि प्रवर्तते ? इत्याह-'सुखार्थी-'त्यादि। सुखार्थी-पौगलिकसुखाभिलाषी लालप्यमानः अत्यर्थ मुहुर्मुहुर्वा लपतीति लालप्यमानः, सुखार्थमुन्मत्तवन्मोहवशेन यद्वा तद्वा मुहुर्मुहुर्बुवन् , नानाप्रकारान् धावनवल्गनादिकान् व्यापारान् विदधत् , सुखकारणानि च चेतसि चिन्तयन् , कृष्यादिव्यापारैः पृथिवीकायमुपमईयन् , तत्सेचनाद्यर्थमष्कायं, पाकाद्यर्थ तैजसकायं, ग्रीष्मसन्तापोप___ अथवा-किसी एक भी पापारम्भ का जो आचरण करता है वह अन्य समस्त पापारम्भों का आचरण करनेवाला होता ही है, क्योंकि जिसकी प्रवृत्ति उन्मार्ग में चालू है वह यदि एक भी पापारम्भ को करता है तो उस एक के करने में अन्य सब पापारम्भ के करने का सद्भाव आ ही जाता है। पापकर्म में प्रवृत्ति होने का कारण एक केवल उसकी पौलिक सुख प्राप्त करने की अभिलाषा ही है । अतः सुखार्थी होने के कारण से ही इसकी प्रवृत्ति पापकार्यों में होती है। जिस प्रकार उन्मत्त प्राणी नशा के आवेश से यद्वा-तद्वा बारंबार बोलता है और व्यर्थ में इधर-उधर दौड़ता फिरता है, उसी प्रकार यह भी मोह के आवेश से यद्वा-तद्धा बारंबार बोलता हुआ अनेक प्रकार की यहां से वहां दौड़-धूप किया करता है, 'मुझे इन कामों के करने से सुख प्राप्त होगा' इस प्रकार की विचारधारा से प्रेरित होकर कृषि आदि अनेक पृथिवीकायिक जीवों के उपमर्दन करने वाले व्यापारों को करता है, उसके सिंचन के लिये अपकाय जीवों की विराधना करता है, रसौई आदि बनाने के लिये અથવા–કેઈએક પણ પાપારમ્ભનો જે આચરણ કરે છે તે અન્ય સમસ્ત પાપારમ્ભોનું આચરણ કરવાવાળા હોય જ છે. કારણ કે જેની પ્રવૃત્તિ ઉનમાર્ગમાં લાગેલી છે તે કદાચ એક પણ પાપારંભ કરે તો તે એક કરવામાં અન્ય બધા પાપારંભ કરવાનો સદ્દભાવ આવી જ જાય છે. પાપકર્મમાં પ્રવૃત્તિ હોવાનું કારણ એક કેવળ તેની પૌગલિક સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા જ છે. અતઃ સુખાથ હોવાના કારણથી જ તેની પ્રવૃત્તિ પાપ કાર્યોમાં થાય છે. જેવી રીતે ઉનમત્ત પ્રાણી નશાના આવેશથી જેમ તેમ વારંવાર બોલે છે અને વ્યર્થમાં અહીં તહીં દોડતા ફરે છે, તે પ્રકારે તે પણ મોહના આવેશથી જેમ તેમ વારંવાર બોલતાં અનેક પ્રકારની ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં દોડધામ કરતા રહે છે. “મને એ કામો કરવાથી સુખ પ્રાપ્ત થશે” આવા પ્રકારની વિચારધારાથી પ્રેરિત થઈને કૃષિ આદિ અનેક પૃથિવીકાયિક જીનું ઉપમર્દન કરવાવાળા વ્યાપારોને કરે છે, તેના સિંચન માટે અપકાય શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy