SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ५ २७५ लेन-देन के व्यवहार करने में सहायक बाह्य द्रव्यादिक सामग्री नहीं है तो वह उस प्रकार के व्यवहार करने में सर्वथा अकिञ्चित्कर है । तब शुद्ध निर्दोष आहार के न मिलने पर वह उस प्रकार की आहारादिक सामग्री को न तो स्वयं खरीदता है, और न दूसरों से खरीद करवाता है, और खरीद करते हुए अन्य को न भला जानता है, अतः नवकोटिविशुद्ध आहार की ही उसे गवेषणा करनी चाहिये, और उसके प्राप्त होने पर मात्रानुसार उसे ग्रहण कर अपने संयम की रक्षा करने में ही सावधान रहना चाहिये। इसी को प्रकट करते हुए सूत्रकार कहते हैं कि वह अनगार द्रव्यादिक के अभाव से क्रय विक्रय के व्यवहार में अकिञ्चन है, इसलिये आहारादिक को न स्वयं खरीदे और न दूसरों से उसे खरीदवावे, तथा इसे खरीदने वाले अन्य किसी की अनुमोदना भी न करे । इससे इस बात की पुष्टि की है कि अनगार मन वचन काया से कृत, कारित एवं अनुमोदना द्वारा हननादि तीन, पचनादि तीन क्रयणादि तीन एवं नवकोटि से विशुद्ध आहारादिक प्राप्त कर शरीर की पुष्टि के अभिप्राय से नहीं, किन्तु संयम की रक्षा के अभिप्राय से ही अंगारधूमादिदोषरहित हो उसका सेवन करे। सूत्र में कहे हुए क्रय विक्रय , દ્રવ્યાક્રિક સામગ્રી નથી તે તે એ પ્રકારના વ્યવહાર કરવામાં સર્વથા અકિંચિત્કર છે, માટે શુદ્ધ નિર્દેષ આહારના ન મળવાથી તે એવા પ્રકારની આહારાદિક સામગ્રીને પોતે નથી ખરીી શકતા, અને ખીજાથી ખરીઢાવી પણ શકતા નથી, અને ખરીદ કરવાવાળા ખીજાને ભલે પણ જાણતા નથી, માટે નવકોટિવિશુદ્ધ આહારની જ તેણે ગવેષણા કરવી જોઈ એ, અને તેના પ્રાપ્ત થવાથી માત્રાનુસાર તેને ગ્રહણ કરીને પોતાની સંયમની રક્ષા કરવામાં જ સાવધાન રહેવું જોઈ એ. તેને પ્રગટ કરીને સૂત્રકાર કહે છે કે— તે અણુગાર દ્રવ્યાદિના અભાવથી ક્રય—વિક્રયના વ્યવહારમાં અકિંચન છે, માટે આહારાદિકને પોતે ન ખરીદે અને ખીજાથી ખરીઢાવે નહિ, તથા તે ખરીહવાવાળા ખીજા કાઇની અનુમોદના પણ ન કરે. આથી આ વાતની પુષ્ટિ કરી છે કે–અણુગાર મન, વચન કાયાથી કૃત કારિત અગર અનુમોદના દ્વારા હનનાદિ ત્રણ, પચનાદિ ત્રણ, ક્રયાદિ ત્રણ, એમ નવ કેટિથી વિશુદ્ધ આહારાદિક પ્રાપ્ત કરી શરીરની પુષ્ટિના અભિપ્રાયથી નહિ પણ સંયમની રક્ષાના અભિપ્રાયથી અંગારધૂમાદિદોષરહિત થઈને તેનું સેવન કરે. સૂત્રમાં કહેલા ય વિક્રય પદથી ઉગમ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy