SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ४ २५९ परित्यक्तभोगाभिलाषस्य षट्रकायपरिपालकस्य गुणाधिगमो भवतीत्याह-एष' इत्यादि । एषः कामभोगस्पृहाभिप्रायविवेचनचतुर एक एव प्रमादपञ्चकरहितः, वीरः कर्मरिपोर्नाशनाद्वीर इव वीरः, प्रशंसिता तीर्थङ्करगणधरादिभिरभिनन्दितः। वीरस्वभावमाह-'यो ने 'त्यादि । यो वीरः, 'आदानाय' आदीयते-अधिगम्यते निखिलकर्मक्षयसञ्जातसर्व विषयज्ञानं येन तदादानं-चारित्रानुष्ठानं, तस्मै न निर्विघेत-न खिधेत-'अन्ये लभन्तेऽशनवसनादिकं वराकोऽहं न लभे किमेतया अर्थात्-संयमी जीवों को अपनी प्रवृत्ति इस प्रकार की करनी चाहिये कि जिससे उन्हें हिंसा, झूठ, चोरी आदि आस्रवों का बंध नहीं हो । जो संयमी मुनि इस प्रकार की शुभप्रवृत्तिवाला तथा कामभोग की इच्छा से रहित होता है, तथा पांच प्रमाद के वशवर्ती नहीं होता है वह वीर है और प्रशंसा का पात्र है । ऐसे मुनि की प्रशंसा तीर्थकर गणधरादि देव भी किया करते हैं। प्रशंसा पाने का कारण यह है कि वह सदा अपनी इस प्रकार की प्रवृत्ति से क्रमशः भविष्य में कर्मशत्रुओं पर विजय प्राप्त करनेवाला हो जावेगा। धन्य हैं वे जो चारित्र अंगीकार करके किसी भी निमित्त के उपस्थित होने पर उस चारित्र से विरक्तिभाव पैदा नहीं करते। यहां " आदान" शब्द का अर्थ चारित्र का अनुष्ठान है, क्योंकि इस से ही सकल कर्मों के क्षय से उद्भूत सर्वपदार्थविषयक बोध-केवलज्ञान जीवों को प्राप्त होता है। " अशनवसनादिक दूसरों को तो प्राप्त हो रहे हैं मैं ऐसा अभागा हूं जो मुझे कोई पूछता भी नहीं है, इस चारित्र એવા પ્રકારની કરવી જોઈએ કે જેનાથી તેને હિંસા જુઠ ચોરી આદિ આશ્રને બંધ ન થાય. જે સંયમી મુનિ આ પ્રકારની શુભ પ્રવૃત્તિવાળા તથા કામભોગની ઈચ્છાથી રહિત હોય છે. તથા પાંચ પ્રમાદને તાબે થતા નથી તે વીર છે. અને પ્રશંસાપાત્ર છે. એવા મુનિની પ્રશંસા તીર્થકરગણુધરાદિ દેવ પણ કરે છે. પ્રશંસા મળવાનું કારણ એ છે કે–તે સદા પિતાની આ પ્રકારની પ્રવૃત્તિથી ક્રમશઃ ભવિ. ષ્યમાં કર્મશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાવાળા થઈ જશે. ધન્ય છે તેઓને જે ચારિત્ર અંગીકાર કરીને પછી કોઈ પણ કારણ ઉપસ્થિત થવા છતાં પણ તે ચારિतथा वितिला पेह४२॥ नथी. माडी " आदान" शहना अर्थ यात्रिनुं અનુષ્ઠાન છે, કારણ કે તેનાથી જ સકલ કર્મોના ક્ષયથી ઉદ્દભૂત સર્વ પદાર્થ વિષયક બંધ-કેવળજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે. “અશનવસનાદિક બીજાને તે પ્રાપ્ત થતાં જ રહે છે અભાગી હું છું જે મને કોઈ પૂછતું પણ નથી. આ ચારિત્રને શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy