________________
॥ आचारागसूत्रे द्वितीयाध्ययनस्य चतुर्थोद्देशः ॥ तत्र पूर्वस्मिन्नुद्देशे ' उच्चैर्गोत्रोत्पत्त्यभिमानादिर्न कार्यः' इति प्रतिपादितम् , अत्र च 'भोगेष्वभिष्वङ्गो न कार्यः, तत्र रोगस्यावश्यं सद्भावा'-दिति दर्शयिष्यते ।
अत्रानन्तरसूत्रसम्बन्धः-'दुक्खी दुक्खाणमेव आवर्ल्ड अणुपरिवइ ' इति, तानि च दुःखानि रोगकारणानि भवन्त्यतो रोगानेव दर्शयति ।
॥ आचारागसूत्र के दूसरे अध्ययन का चौथा उद्देश ॥
तृतीय उद्देश का कथन हो चुका; अब चतुर्थ उद्देश का कथन प्रारंभ होता है। तृतीय उद्देश में संयमी मुनि को अपने संयम की रक्षा के लिए उच्च गोत्रमें उत्पत्ति होने का अभिमान आदि नहीं करना चाहिये यह भली भाँति समझा दिया गया है। इस चतुर्थ उद्देश में यह समझाया जायगा कि भोगों में संयमी मुनि के लिये अपने संयम की रक्षा करने के लिये अभिष्वंग-रागपरिणति-नहीं करना चाहिये। क्यों कि "भोग बुरे भवरोग बढ़ावै बैरी हैं जग जी के" इस वाक्यके अनुसार एक तो वे भवरोग बढाते हैं, दूसरे उनके सेवन से अनेक शारीरिक रोग भी उत्पन्न हो जाते हैं।
इस प्रकरण का “दुक्खी दुक्खाणमेव आवर्ट अणुपरियइ” इस तृतीय उद्देश के अन्तिम सूत्र से संबंध है, इसलिये सूत्रकार उन्हीं रोगों का यहां पर वर्णन करेंगे, क्यों कि दुःख रोग के कारण हुआ करते हैं।
આચારાંગસૂત્રના બીજા અધ્યયનને ચોથો ઉદ્દેશ.
ત્રીજા ઉદ્દેશનું કથન સમાપ્ત થયું. હવે ચોથા ઉદ્દેશને પ્રારંભ થાય છે, ત્રીજા ઉદ્દેશમાં સંયમી મુનિએ પિતાના સંયમની રક્ષા માટે ઉંચ ગોત્રમાં ઉત્પત્તિ થવાને કારણે અભિમાન આદિ નહિ કરવું જોઈએ, એ સારી રીતે સમજાવી દેવામાં આવેલ છે. આ ચતુર્થ ઉદ્દેશમાં એ સમજાવવામાં આવશે કે–ભેગમાં સંયમી મુનિએ પિતાના સંયમની રક્ષા માટે અભિળંગ-રાગપરિણતિ નહિ કરવી જોઈએ,
२५ ॐ “ भोग बुरे भवरोग बढावे वैरी है जगजी के” २॥ पाय अनुसार એક તે તે ભવગ વધારે છે, બીજું તેના સેવનથી અનેક શારીરિક રેગ પણ ઉત્પન્ન થાય છે.
20 ४२४॥ " दुक्खी दुक्खाणमेव आवर्ल्ड अणुपरियट्टर" २t alon ઉદ્દેશના અંતિમ સૂત્રથી સંબંધ છે માટે સૂત્રકાર તે રોગોના આ ઠેકાણે વર્ણન કરશે, કારણ કે રેગોના કારણથી દુઃખ થયા કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨