SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २ उ. १ भावक्षणस्तु द्विविधः-कर्मभावक्षणो, नोकर्मभावक्षणश्च । कर्मभावक्षणश्च कर्मणामुपशम-क्षयोपशम-क्षया-न्यतमप्राप्तिरूपः। तत्रोपशमचारित्रक्षण उपशमश्रेण्यां २ दुष्षमा, ३ दुष्षम-सुषमा, ४ सुषमदुष्षमा, ५ सुषमा, ६ सुषमा सुषमा, ये हैं। इसी प्रकार अवसर्पिणी के भी-(१) सुषमसुषमा, (२) सुषमा, (३) सुषमदुष्षमा, (४) दुष्षमसुषमा, (५) दुष्षमा, (६) दुष्षमदुष्षमा, ये ६ भेद हैं। जिसकाल में जीवों के ज्ञानादि शुभभावों की वृद्धि तथा आयुष्य अवगाहना आदि की और वर्ण गन्ध रस स्पर्श के पर्यायों की वृद्धि होती है वह उत्सर्पिणी है, और जिस काल में जीवों के ज्ञानादि शुभभावों का ह्रास, तथा आयुष्य अवगाहना आदि का और वर्ण गन्ध रस स्पर्श की पर्यायों का हास होता है वह अवसर्पिणी है। इनमें अवसर्पिणी के सुषमदुष्षमा-तीसरे काल में, दुष्षमसुषमा-चतुर्थकाल में और दुष्षमा-पंचमकाल में, तथा उत्सर्पिणी के दुष्षमसुषमा-तीसरे काल में और सुषमदुष्षमानामक चतुर्थकाल में सर्वविरतिरूप सामायिक की प्राप्ति जीव को होती है। यह कथन नवीन धर्मप्राप्ति की अपेक्षा से कहा है। पूर्वप्रतिपन्न की अपेक्षासे संहरणावस्था में लोकत्रय में समस्तकालों में सर्वविरतिरूप सामायिक की उपलब्धि जीव को हो सकती है। भावक्षण दो प्रकार का है १ कर्मभावक्षण और २ नोकर्मभावक्षण। ૬ ભેદ–૧ દુષમદુષમા, ૨ દુષમા, ૩ દુષ-સુષમા, ૪ સુષમદુષમા, ૫ सुषमा, ६ सुषमसुषमा, ये छ. 241 प्रारे अक्सपिलाना ५५] (१) सुषमसुषमा, (२) सुषमा (3) सुषभषमा, (४) दुषभसुषमा, ५ दुषमा, ६ हुपमहुषमा, આ છે ભેદ છે. જે કાળમાં જેને જ્ઞાનાદિ શુભ ભાવની વૃદ્ધિ તથા આયુષ્ય અવગાહના આદિની અને વર્ણ ગંધ રસ સ્પર્શના પર્યાની વૃદ્ધિ થાય છે તે ઉત્સર્પિણ છે, અને જે કાળમાં જેને જ્ઞાનાદિ શુભ ભાવોને હાસ તથા આયુષ્ય અવગાહના આદિને અને વર્ણ ગંધ રસ સ્પર્શની પર્યાને હાસ થાય છે તે અવસર્પિણી છે. તેમાં અવસર્પિણીના સુષમદુષમા–ત્રીજા કાળમાં દુષમસુષમાથા કાળમાં અને દુષમા-પંચમ કાળમાં, તથા ઉત્સર્પિણીના દુષ્પમસુષમા-ત્રીજા કાળમાં અને સુષમદુષમા નામક ચેથા કાળમાં સર્વવિરતિરૂપ સામાયિકની પ્રાપ્તિ જીવને થાય છે. આ કથન નવીન ધર્મપ્રાપ્તિની અપેક્ષાથી કહ્યું છે. પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાથી સંહરણાવસ્થામાં લકત્રયમાં સમસ્ત કાળોમાં સર્વવિરતિરૂપસામાયિકની ઉપલબ્ધિ જીવને થાય છે. ભાવક્ષણ બે પ્રકારના છે. ૧ કર્મભાવક્ષણ અને ૨ કર્મભાવક્ષણ. ચારિત્ર શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy