SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे स्थायां रोगोदये चात्मनो मूढतां कर्तव्याकर्तव्यविचारशून्यतां जनयति-अज्ञानभावं प्राप्नोतीत्यर्थः । प्रतिसमयं श्रोत्र-चक्षु-णि-रसन-स्पर्शन-विज्ञानैः सकलैरेकैकशो वा, देशतः सर्वतो वा नश्यमानैः करणरूपैः कर्तव्यमूढो भवति ।। ____यद्वा-' सोयपरिणाणेहिं, परिहीयमाणेहिं' इत्यादौ प्रथमार्थे तृतीयाऽऽर्ष वात्तदा तानि परिज्ञानानि क्षीयमाणानि कर्तरूपाणि मूढतां जनयन्तीत्यर्थो भवति । स्थाको व्यतीत देखकर वृद्धावस्था को सकल इन्द्रियोंकी शक्तिसे रिक्त, एवं मृत्युकाल के समीप आई हुई देख कर उस कालमें यह प्राणी मूढ भावको प्राप्त होता रहता है-'मेरा कर्त्तव्य क्या है और अकर्तव्य क्या है' इस बातका उस समय विचार ही जाता रहता है । उस समय श्रोत्र, चक्षु, घ्राण, रसना और स्पर्शन, ये समस्त इन्द्रियाँ अपने२ विषयके ज्ञानसे क्रम२ करके अथवा एकही साथ, या कुछ-कुछ अंशमें रिक्त हो जाती हैं फिर इसे कर्त्तव्य और अकर्त्तव्यका भान भी कैसे हो सकता है, क्योंकि कर्त्तव्य और अकर्तव्य का भान इन्द्रियों द्वारा ही ग्रहण किये हुए विषयोंमें मानसिक विचारधारा से होता है । जब वे इन्द्रियाँ अपने२ विषयके बोधसे विकल बनजाती हैं तब उनके विषयों में जो मानसिक विचारधारा बंधती थी वह कैसे बंध सकेगी ? अतः यह उस समय इस प्रकार के बोधसे रहित होकर एक तरह का उन्मत्त जैसा कत्तव्यमूढ हो जाता है। अथवा-आर्षवाक्य होने से-“सोयपरिणाणेहिं परिहीयमाणेहिं" વૃદ્ધાવસ્થાને સકળ ઇન્દ્રિયની શક્તિથી રિક્ત અને મૃત્યુકાળ નજીક આવેલી દેખીને આ કાળમાં પ્રાણી મૂઢ ભાવને પ્રાપ્ત થાય છે. “મારું કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે” એ વાતને તે સમયે તે વિચાર જ વિસરાય જાય છે, તે વખતે શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસના અને સ્પર્શન, આ બધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયના જ્ઞાનથી કમે કેમે અથવા એકી સાથે, અથવા થોડા થોડા અંશમાં રિક્ત થાય છે. પછી તેને કર્તવ્ય અને અકર્તવ્યનું ભાન કેવી રીતે રહે, કારણ કે કર્તવ્ય અકર્તવ્યનું ભાન ઈન્દ્રિયદ્વારા જ ગ્રહણ કરેલાં વિષયમાં માનસિક વિચારધારાથી થાય છે, જ્યારે આ ઈન્દ્રિયે પોતપોતાના વિષયના બોધથી વિકલ બને છે ત્યારે તેના વિષયમાં જે માનસિક વિચારધારા બંધાતી હતી તે કેવી રીતે બંધાઈ શકે? માટે તે વખતે તે આ પ્રકારના બેધથી રહિત થઈને એક પ્રકારને ઉનમત્ત અને કર્તવ્યમૂઢ થાય છે. 24241-माष पाय डोपाथी-सोयपरिणाणेहिं परिहीयमाणेहि" त्याह શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy