________________
-
७१४
आचारागसूत्रे इति । आरममाणाः, पृथिव्यादीन् पीडयन्तोऽपि विनयं कर्मणां विनयाद् विनयः संयमस्तं, वदन्ति='वयमेव संयमिसेवनपराः' इति निश्शङ्क निगदन्तीत्यर्थः ।
ननु स्वात्मानं संयमिनं मन्यमानास्ते कस्मात्पृथिव्यादिजीवहिंसनपराः ? इति जिज्ञासायां हेतुगर्भविशेषणपदद्वयमाह-'छन्दोपनीताः ' ' अध्युपपन्नाः' इति । 'छन्दोपनीताः' छन्दः स्वाभिप्रायः, तेनोपनीताः स्वतन्त्राः शास्त्रविरूद्धविचारशीला इत्यर्थः।
यद्वा छन्दः-अभिपाया इच्छा, विषयाभिलाषस्तेनोपनीताः, तथा 'अध्युपपन्नाः, ' अधि अधिकम् अतिशयेन उपपन्नाः तद्गतचित्ताः विषयसंनिविष्टचित्ताः विषयभोगार्थमातुरा इत्यर्थः । यतश्छन्दोपनीता अध्युपपन्नाश्च तस्मात्ते पृथिव्यादीन विहिंसन्तीति भावः । एवं पृथिव्यादिहिंसनेन पुनः कर्मबन्धं प्राप्नोतीत्याह-'आरम्भसक्ताः' इत्यादि । आरम्भः सावधव्यापारः, करते हुए भी अपने आपको निश्शंक होकर संयमी कहते हैं । वे यह मानते हैं कि हम ही संयम का सेवन करने में तत्पर हैं।
वे लोग अपने आपको संयमी मानते हुए भी पृथ्वीकाय आदि के जीवों की हिंसा में तत्पर क्यों होते हैं ? ऐसी जिज्ञासा होने पर दो विशेषण कहते हैं, जिन में हेतु छिपा है'छन्दोपनीत ' और 'अध्युपपन्न'
__छन्द का अर्थ है-अपना अभिप्राय, उससे स्वतंत्र अर्थात् शास्त्र से विरुद्ध विचार करने वाले । अथवा छन्द का अर्थ इच्छा है । कहाँ विषयभोगों की अभिलाषा को छन्द कहा है, उस में जो स्वतंत्र हो । तथा अध्युपयन्न अर्थात् विषयों में अत्यन्त आसक्त-विषयभोगों के लिए आतुर । तात्पर्य यह है कि-छन्दोपनीत और अध्युपपन्न होने के कारण वे पृथ्वी आदि की हिंसा करते हैं और कर्मों का बंध करते हैं। आरम्भ કરવા છતાંય પણ પિત-પિતાને નિઃશંક થઈને સંયમી કહે છે. તે એવું માને છે કે –અમે પણ સંયમનું સેવન કરવામાં તત્પર છીએ. - તે લોક પિત-પિતાને સંયમી માનતા થકા પણ પૃથ્વીકાય આદિના જીની હિંસામાં તત્પર શા માટે હોય છે? એવી જીજ્ઞાસા થતાં બે વિશેષણ કહે છે જેમાં હેતુ छुपायता छ 'छन्दोपनीत' भने 'अध्युपपन्न 'छन्'नाम छ पोताना मलिाय तनाथी સ્વતંત્ર અર્થાત્ શાથી વિરૂદ્ધ વિચાર કરવાવાળા. અથવા છન્દને અર્થ ઈચ્છા છે. અહિં વિષયભેગેની અભિલાષાને છન્દ કહેલ છે. તેમાં જે સ્વતંત્ર હોય. તથા અધ્યાપન્ન અર્થાત વિષમાં અત્યન્ત આસકત-વિષયભેગે માટે આતુર. તાત્પર્ય એ છે કે છન્દાનીત અને અધ્યપન્ન હોવાના કારણે તે પૃથ્વી આદિની હિંસા કરે છે અને કર્મોને બંધ કરે છે. આરંભ અર્થા-સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત પુરુષ જ્ઞાનાવરણીય
શ્રી આચારાંગ સૂત્ર : ૧