________________
आचार चिन्तामणि -टीका अध्य० १ उ. ६ सू० ७ त्रसकाय हिंसाप्रयोजनम् ६७१
टीका
सजीवा हन्यन्ते, तद् ब्रवीमि - अप्येके केचिच्च, अत्रापि - अर्चाये - अर्ध्यते = पूज्यते इत्यर्चा- शरीरं,
"
यदर्थ शब्दः वक्ष्यमाणापेक्षया समुच्चयार्थः, तदर्थ घ्नन्ति = हिंसन्ति, यथा सुलक्षणं पुरुषं व्यापाद्य तच्छरीरेण विद्यामन्त्र, साधयन्ति यद्वा - स्वर्णपुरुषनिर्माणार्थं द्वात्रिशलक्षणं पुरुष प्रतप्ततैले निक्षिप्य निघ्नन्ति । तथा अप्येके = केचन अजिनाय = चर्मार्थ मृगव्याघ्रादीन् घ्नन्ति । तथा अप्येके = केचन मांसाय छागादीन् घ्नन्ति । अप्येके = केचन शोणिताय = त्रिशूलालेख करणादौ शोणितं ग्रहीतुं नन्ति । एवं हृदयाय = हृदयं गृहीत्वा साधका मथ्नन्ति तदर्थं घ्नन्ति । पित्ताय मयूरादीन, वसाय व्याघ्रादीन, पिच्छाय मयूरादीन् पुच्छाय रोझादीन, वालाय चमर्यादीन, शृङ्गाय मृगादीन,
बत्तीस लक्षण वाले पुरुष को
टीकार्थ - हे जम्बू जिस प्रयोजन से सकाय की हिंसा होती है, वह कहता हूँ । कोई - कोइ अर्चा अर्थात् शरीर के लिए विराधाना करते हैं, जैसे किसी पुरुष को अच्छे लक्षण वाला समझकर उसे मार डालते हैं, और उसके शरीर से विद्या तथा मंत्र का साधन करते हैं । अथवा स्वर्णपुरुष के निर्माण के लिए तपे हुए तेल में डालकर मारते हैं । कोई चर्म के लिए मृग और वाघ आदि का घात करते हैं । कोई मांस के लिए बकरा आदि को मारते हैं । कोई त्रिशूल का चिह्न बनाने आदि के लिए तथा रक्त पीने के उद्देश्य से घात करते हैं । इसी प्रकार हृदय के लिए घात करते हैं - घातक लोग हृदय लेकर मथते हैं । इसी तरह पित्तके लिए मयूरों को चर्बीके लिए वाघ आदि को, पंखों के लिए मयूरों को, पूछके लिए रोझ आदि को, बाल के
1
ટીકા—જે પ્રત્યેાજનથી ત્રસજીવની હિંસા થાય છે; તે કહું છું. કઈ-કઈ અર્ચી અર્થાત્ શરીરના માટે ઘાત કરે છે. જેમકે-કેાઈ પુરૂષને સારા લક્ષણવાળા સમજીને તેમ મારી નાંખે છે, અને તેના શરીરથી વિદ્યા તથા મંત્રની સાધના કરે છે અથવા સ્વર્ણ પુરૂષના નિર્માણ માટે ખત્રીસ લક્ષણવાળા પુરૂષને તપાવેલા તેલમાં નાંખીને મારે છે. કાઈ ચામડા માટે મૃગ અને વાઘ વગેરેના ઘાત કરે છે. કેાઈ માંસ માટે અકરા વગેરેને મારે છે. કેાઈ ત્રિશૂલનું ચિહ્ન અનાવવા વગેરે માટે લેાહી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ઘાત કરે છે. એ પ્રમાણે કોઈ હૃદય માટે ઘાત કરે છે—ઘાતકી લેાક હૃદય લઈને મથે છે. એ પ્રમાણે પિત્ત માટે મેરને, ચરખી માટે વાઘ આદિને વાળ માટે ચમરી–ગાય આદિને, શીંગ માટે મૃગ આદિને મારે છે. વિષાણુ-શબ્દ જો કે હાથી
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧