________________
६६२
आचाराङ्गसूत्रे
अनेकरूपान् पृथिवीकायादीन् पञ्चस्थावरान् प्राणान् पाणिनः, विहिंसन्ति ।
,
इह बहुविधा द्रव्यलिङ्गिनो विद्यन्ते । तत्र शाक्यादयः कन्दमूलपत्रपुष्पफलादि भोक्तुं तदाश्रितत्रसजीवसमारम्भेण पृथिव्यादिस्थावरसमारम्भेण च सजीवान् पृथिव्यादीन् स्थावरांव घ्नन्ति घातयन्ति हिंसतोऽनुमोदयन्ति च । दण्डिनोऽपि -
1
66
वयं पञ्चमहाव्रतधारिणो जिनाज्ञाराधका अनगाराः स्मः " इत्यादि प्रवदमानाः साध्वाभासाः सावद्यमुपदिशन्ति शास्त्रप्रतिषिद्धमपि षड्जीवनिकायसमारम्मं कारयन्ति । प्रतिमामन्दिरादिनिर्माणार्थं गर्तकरणे, पाषाणादीनां खण्डशः करणे, तेषामूर्ध्वतो निपतने च मनुष्यादीन् तथा - बहुतरनृक्षच्छेदने पाँच स्थावर प्राणियों की भी हिंसा करते हैं ।
संसार में बहुत प्रकार के द्रव्यलिंगी हैं । उन में से शाक्य आदि कन्द, मूल, पत्र, पुष्प, फल आदि भोगने के लिए उन पर रहे हुए सजीवों का समारंभ करके त्रस और स्थावर जीवों की घात करते हैं, कराते हैं और घात करने वाले की अनुमोदना करते हैं । दण्डी भी
आराधक अनगार हैं' ऐसा शास्त्र में निषिद्ध षड्जीवनिकाय का
'हम पंचमहाव्रतधारी, जिनाज्ञा के कहने वाले झूठे साधु सावध का उपदेश देते हैं और समारंभ कराते हैं । प्रतिमा, मन्दिर, आदि का निर्माण करने के लिए -खड्डे खोदने में, पत्थरों के टुकडे करने में, उन्हें ऊपर से पटकने में मनुष्य आदि का घात कराता हैं । बहुत-से वृक्षों को छेदने में वृक्षाश्रित अण्डजों के पंचेन्द्रिय बच्चों का घात कराते हैं । પ્રાણીઓની પણ હિંસા કરે છે.
સંસારમાં ઘણાં પ્રકારનાં દ્રવ્યલિંગી છે. એમાંથી શાકય આદિ કન્દ, મૂળ, પત્ર, પુષ્પ, કુલ આદિ ભાગવવા માટે-ઉપયાગ કરવા માટે, તેના પર રહેલા ત્રસ જીવેાના સમારંભ કરીને અને પૃથ્વી આદિ સ્થાવર જીવાના સમારંભ કરીને ત્રસ અને સ્થાવર જીવાના ઘાત કરે છે. કરાવે છે, અને ઘાત કરવાવાળાને અનુમાદન આપે છે. ઈંડી પણ “અમે પંચમહાવ્રતધારી, જિનાજ્ઞાના આરાધક અણુગાર છીએ.” એ પ્રમાણે કહેવાવાળા જુઠા સાધુ સાવધના ઉપદેશ આપે છે. અને શાસ્ત્રમાં નિષિદ્ધ ષવનિકાયના સમારભ કરાવે છે.
પ્રતિમા, મદિર વગેરેતુ' નિર્માણ કરવા માટે ખાડા ખેાદવા, પત્થરોના ટુકડા કરાવવા, તેને ઉપરથી પછાડવામાં મનુષ્ય આદિના ઘાત કરાવે છે. ઘણાંજ વૃક્ષાને કાપવાથી વૃક્ષાના
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧