________________
५९०
आचारागसूत्रे "स्त्रीणां स्पर्शात् प्रियङ्गुर्विकसति बकुलः शीधुगण्डूपसेकात्, पादाघातादशोकस्तिलककुरवको वीक्षणालिङ्गनाभ्याम् । मन्दारो नर्मवाक्याचटुमृदुहसनाचम्पको वक्त्रवाताद् ,
वल्ली गीतान्नमेरुर्विकसति च पुरो नर्तनात् कर्णिकारः ” ॥ १ ॥ इति ॥ आगमोऽपि___ “वणस्सई चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएणं " इति । (दशवै०)
प्रदर्शितं चाधुनिकवैज्ञानिकैः प्रत्यक्षतया स्वकृतप्रयोगविशेषेण वनस्पतीनां सचित्तत्वम्, यथा-क्रोधादिमुन्नाटयतां तेषां गालीप्रदानादिभत्सनवाक्यतो
"प्रियंगु का पेड स्त्रियों के स्पर्श से विकसित होता है, बकुल मदिरा के कुल्ले से खिल उठता है । अशोक वृक्ष स्त्री के पैर का आघात लगने से खिल जाता है । तिलक वृक्ष स्त्रियों के देखने से, तथा कुरवक उनके आलिंगन से खिल उठता है । मन्दार वृक्ष विनोदमय वाक्य सुनकर, चम्पक मृदुहँसी से, वल्ली वक्त्र (मुख) वायु से और नमेरु गीत से विकसित होता है। कनेर का पेंड सामने नाचने से खिल जाता है " ॥१॥
___ वनस्पति की सचेतनता आगम प्रमाण से भी सिद्ध होती है । दश वैकालिक सूत्र में कहा है-शस्त्रपरिणत को छोडकर शेष सब वनस्पति सचित्त कहो गई है, वह अनेक जीववाली है और उन जीवों की सत्ता पृथक् पृथक् है"।
आधुनिक वैज्ञानिकोंने अपने प्रयोगों द्वारा प्रत्यक्ष दिखला दिया है कि-वनस्पति सचित्त है । क्रोध आदि करने से-गाली देने या भर्त्सना करने से वृक्ष, लता आदि
પ્રિયંગુને છોડ સ્ત્રીઓના સ્પર્શથી વિકસિત થાય છે, બકુલ મદિરાના કે ગળા કરવાથી ખિલી ઉઠે છે. અશેક વૃક્ષ સ્ત્રીના પગને આઘાત લાગવાથી ખિલી ઉઠે છે. તિલક વૃક્ષ સ્ત્રીઓને જેવાથી તથા કુરવક સ્ત્રીઓના આલિંગનથી ખિલી ઉઠે છે. મન્દાર વૃક્ષ વિનોદમય વાકય સાંભળીને, ચમ્પક મૃદુ હાંસીથી, વલી વકત્ર (મુખ) વાયુથી અને નમે ગીતથી વિકસિત થાય છે. કનેરને છોડ તેના સામે નાચવાથી ખિલે છે.” ના
વનસ્પતિની સચેતનતા આગમપ્રમાણેથી પણ સિદ્ધ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે–“શસ્ત્રથી પરિણત-(છેદાએલી)ને છેડીને બાકીની સર્વ વનસ્પતિ સચિત્ત કહેલી છે, તે અનેક જીવવાની છે, અને તે જીવોની સત્તા પૃથક પૃથક્ છે.”
આધુનિક વૈજ્ઞાનિકોએ પિતાના પ્રયોગો દ્વારા પ્રત્યક્ષ-બતાવી આપ્યું છે કે વનસ્પતિ સચિત્ત છે. ક્રોધ આદિ કરવાથી, ગાળ દેવાથી અથવા તિરસ્કાર કરવાથી વૃક્ષ, લતા આદિ
શ્રી આચારાંગ સૂત્ર : ૧