SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ५६८ आचाराङ्गमत्रे त्यादि । अस्यैव क्षणभङ्गुरस्य जीवितस्य-जीवनस्य सुखार्थ प्रकाशकरणार्थम् , ओदनादिरन्धनार्थ, धूमयानादिगतिसिद्धयर्थ चेत्यर्थः। तथा-परिवन्दन-माननपूजनाय-परिवन्दनं प्रशंसा तदर्थ, यथा-अग्नियन्त्रेण 'आतिशबाजी' इतिभाषापसिद्धे क्षणनश्वरस्फुलिङ्गदृष्टयादौं, माननं जनसत्कारः तदर्थ, यथा-भूपादीन प्रसादयितुं दीपमालादीपवृक्षनिर्माणादौ । पूजन-वस्त्ररत्नादिपुरस्कारलाभस्तदर्थं, यथा-देवप्रतिमाद्यर्थ धूपदीपारात्रिककरणादौं । तथा-जातिमरणमोचनाय जन्ममरणवन्धमोचनार्थ, यथा-हवनादौ, दुःखप्रतिघातहेतुम् वातरोगापनयनार्थ शीतापनोदनार्थ ज्वरविषूचिकादिनिवृत्त्यथ च दहनप्रतापनादौ, सनश्वरजीवनसुखाद्यर्थी स्वयमेव अग्निशस्त्रम् अग्न्युपमर्दकं द्रव्यभावशस्त्रं समारभते व्यापारयति । क्षणभङ्गुर जीवन के सुख के लिए, प्रकाश करने के लिए, चावल आदि पकाने के लिए, रेल आदि चलाने के लिए, तथा अपनी प्रशंसा के लिए, जैसे-अग्नियन्त्र से क्षणविनश्वर चिनगारिया बरसाने के लिए अर्थात् 'अतिशबाजी' के लिए' जन-सत्कार के लिए जैसेराजा वगैरह को प्रसन्न करने के उद्देश्य दीपमालिका जलाना या दीपकों के वृक्ष की रचना करना, तथा वस्त्र, रत्न आदि पुरस्कार पाने के लिए, जैसे-देवप्रतिमा आदि के लिए धूप-दीप आदि करना । तथा जन्म मरण से मुक्त होने के लिए, जैसे हवन आदि में, दुःखों का प्रतीकार करने के लिए, जैसे-वातरोग हटाने के लिए, ठंड दूर करने के लिए तथा ज्वर एवं विषूचिका दूर करने के लिए डांभ देना या तपाना आदि कार्य करने में । इन सब प्रयोजनों के लिए इस जीवन के सुख का अर्थी पुरुष स्वयं द्रव्य જીવનના સુખ માટે, પ્રકાશ કરવા માટે, ચોખા આદિ રાંધવા માટે, રેલ આદિ ચલાવવા માટે તથા પિતાની પ્રશંસા માટે, જેમકે–અગ્નિયંત્રથી ક્ષણવિનશ્વર ચિનગારીઓ વરસાવવા માટે. અર્થાત્ “આતશબાજી માટે, જનસત્કાર માટે, જેમ–રાજા વગેરેને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી દીપમાલિકા જગાવવી અથવા દીપકના વૃક્ષની રચના કરવી, તથા વસ્ત્ર, રત્ન આદિ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે જેમ-દેવપ્રતિમા આદિ માટે ધૂપદીપ આદિ કરવું, તથા જન્મ-મરણથી મુક્ત થવા માટે જેમ-હવન આદિમાં, દુકાને પ્રતિકાર કરવા માટે જેમ-વાતરોગ હઠાવવા માટે, ઠંડી દૂર કરવા માટે તથા જવરતાવ અને કેલેરા પર કરવા માટે ડામવું–આદિ કાર્ય કરવામાં, આ સર્વ પ્રજને માટે આ જીવનના સુખના અર્થી પુરુષ પિતે દ્રવ્યભાવ રૂપ અનિશસ્ત્રને શ્રી આચારાંગ સૂત્ર : ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy