________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ३ सु. ८ अष्कायरक्षोपदेशः
५१५
एषः =उदकशस्त्रसमारम्भः खलु = निश्वयेन, ग्रन्थः = ग्रथ्यते = बध्यतेऽनेनेति ग्रन्थः अष्टविधकर्मबन्धः । कारणे कार्योपचारादुदकशस्त्रसमारम्भस्य ग्रन्थरूपत्वम्, एगमग्रेऽपि बोध्यम् । तथा एषः उदकशस्त्रसमारम्भः मोह : = विपर्यासः विपरीतज्ञानरूपः । तथा एष एव मारः = मरणं निगोदादिमरणरूपः । तथा एष खलु नरकः =नारकजीवानां दशविधयातनास्थानम् । इत्यर्थम् = एतदर्थं कर्मबन्ध - मोह-मरण - नरकरूपं घोरं दुःखफलं प्राप्य पुनः पुनरेतदर्थमेव लोक: = अज्ञानवशवर्ती जीवः गृद्ध = लिप्सुरस्ति । यद्वागृद्धः = विषयभोगासक्तः, लोकः संसारी जीवः इत्यर्थम् = एतदर्थमेव कर्मबन्ध-मोहमरण - नरकार्थमेव, प्रवर्तते ।
जिस के द्वारा गूंथा जाय - बांधा जाय यह ग्रंथ कहलाता है । यह उदकशस्त्र का समारंभ ग्रंथ है, अर्थात् आठ कर्मों का बंध है । यहाँ कारण में कार्य का उपचार करके उदकशस्त्र के समारंभ को ग्रंथ कहा है । वास्तव में वह ग्रंथ ( कर्मबंध) का कारण है । आगे भी इसी प्रकार समझना चाहिए ।
यह जलशस्त्र का समारंभ मोह - विपरीत ज्ञान है । तथा यह मार - निगाद आदि के मरणरूप है । यह नरक है अर्थात् नारकी जीवों को होनेवाली दख प्रकार की वेदनाओं का स्थान है । कर्मबंध, मोह, मरण, और नरकरूप घोर दुःखरूप फल को प्राप्त कर के भी अज्ञानी लोग फिर इसी के लिए गुद्ध होते हैं । अथवा गृद्ध अर्थात् भोगों में आसक्त, संसारी जीव इसी के लिए, अर्थात् कर्मबंध, मोह, मरण तथा नरक के लिए ही प्रवृत्ति करते हैं ।
જેના દ્વારા ગૂંથી શકાય-માંધી શકાય તે ગ્રંથ કહેવાય છે. એ ઉદક-જલશસ્ત્રના સમારભ ગ્રંથ છે અર્થાત્ આઠ કર્મના બંધ છે. અહિં કારણમાં કાર્યાંના ઉપચાર કરીને ઉદ્દેકશસ્રના સમારભને ગ્રંથ કહ્યો છે. વાસ્તવિક રીતે તે ગ્રંથ (કમ ખંધ)નું કારણ છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઇએ.
આ જલશસ્રના સમારંભ માહ-વિપરીત જ્ઞાન છે, તથા આ માર-નિગેાદ વગેરેના મરણરૂપ છે, આ નરક છે—અર્થાત્ નારકી જીવાને થવાવાળી દસ પ્રકારની વેદનાઓનું સ્થાન છે. કબંધ, માહ મરણુ અને નરક રૂપ ઘારદુઃખરૂપ ફૂલને પ્રાસ કરીને પણ અજ્ઞાની લેાક કરીને તેના માટે શુદ્ધ-આસક્ત થાય છે. અથવા ગૃદ્ધ અર્થાત્ ભાગેામાં આસક્ત સંસારી જીવ એ માટે, અર્થાત્ કંધ, મેહ, મરણુ તથા નરક માટેજ પ્રવૃત્તિ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧