________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ म. २ श्रद्धास्वरूपम्
४८९ अभव्योऽपि कश्चिद् यथाप्रवृत्तिकरणेन ग्रन्थिपर्यन्तं समागत्य तीर्थङ्करातिशयदर्शनेन लब्धिधारिभावितात्ममहात्मनो महिमावलोकनेन, पयोजनान्तरेण वा प्रवर्त्तमानः सूत्रार्थतदुभयश्रवणपठनरूपं श्रुतसामायिकं लभते, न त्वन्यदपूर्वकरणादिकम् ।
॥ अपूर्वकरणम्तदनन्तरं कश्चिदेव भव्यजीव आसन्नसिद्धिसुखत्वादुदितप्रचुरदुर्निवारवीर्यप्रसरोऽतिनिशितकुठारेणेव यथाप्रवृत्तिकरणापेक्षया विशुद्धतरेणाभूतपूर्वशुभाध्यवसायविशेषरूपेणापूर्वकरणेन प्रागुक्तं दुर्भेद्यं कर्मग्रन्थि भिनत्ति ।
कोई अभव्य भी यथाप्रवृतिकरणद्वारा प्रन्थि तक आकर तीर्थंकर भगवान् का अतिशय देखकर, लब्धिधारी भावितामा महात्मा की महिमा देखकर, अथवा किसी अन्य प्रयोजन से प्रवृत्ति करता हुआ सूत्र, अर्थ और तदुभय आगम का श्रवण या पठनरूप श्रुतसामायिक को प्राप्त कर लेता है, मगर वह अपूर्वकरण आदि को नहीं पा सकता।
अपूर्वकरणतदनन्तर मोक्षसुख समीप होने के कारण जिस में प्रचुर और दुनिवार शक्ति उत्पन्न हो गई है ऐसा कोई भव्य जीव ही बहुत तीखे कुल्हाडे के समान यथाप्रवृत्ति-करण की अपेक्षा अधिक विशुद्ध, और पहले कभी भी प्राप्त न होने वाले शुभअध्यवसायरूप अपूर्वकरण के द्वारा उस दुर्भेद्य कर्मग्रन्थि को भेदता है।
કેઈ અભવ્ય પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથી સુધી આવીને તીર્થકર ભગવાનના અતિશયને જોઈને, લબ્ધિધારી ભાવિતાત્મા મહાત્માનો મહિમા જોઈને, અથવા કોઈ અન્ય પ્રજનથી પ્રવૃત્તિ કરતે થક, સૂત્ર, અર્થ અને તદુભય આગમના શ્રવણ અથવા પઠનરૂપ શ્રુત-સામાયિકને પ્રાપ્ત કરી લે છે, પરંતુ તે અપૂર્વકરણ આદિને પ્રાપ્ત કરી શકતો નથી.
अपूर्व ३२४ત્યાર પછી સુખ સમીપ હોવાના કારણે જેનામાં મહાન અને કેઈથી નિવારી શકાય નહિ તેવી શક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે. એ કઈ ભવ્ય જીવજ બહુજ તીખા કુહાડા સમાન યથાપ્રવૃતિકરણની અપેક્ષા અધિક વિશુદ્ધ, અને પહેલાં કઈ વખત પણ પ્રાપ્ત નહિ થયેલા શુભ-અધ્યવસાય૨ અપૂર્વા દ્વારા એ દુર્ભેદ્ય કર્મગ્રંથિને ભેદે છે.
प्र. आ.-६२
શ્રી આચારાંગ સૂત્ર : ૧