________________
४८६
आचारागसूत्रे ध्यवसायमात्रस्य सर्वदैव भावादुदयावलिकापविष्टानां कर्मणां सर्वदैव क्षपणात् ।
यथाप्रवृत्तिकरणं भव्यस्याभव्यस्य च भवति । वक्ष्यमाणमपूर्वकरणमनिवृत्तिकरणं च भव्यस्यैव भवति, न त्वभव्यस्य ।
मिथ्यात्ववशादनन्तान् पुद्गलपरावर्तान् अनन्तदुःखान्यनुभूय कथमपि तादृशभवस्थितिपरिपाकवशाद् गिरिणदीप्रवहदुइतितापवर्तितपाषाणवर्तुलावस्थावदनाभोगनिवर्तितेन यथाप्रवृत्तिकरणेन विशुद्धपरिणामविशेषरूपेणायुष्यकर्म वर्गयित्वा ज्ञानावरणीयादिकर्माणि सर्वाण्यपि पल्योपमासंख्येयभागन्यूनक
रूप करण यथाप्रवृत्तिकरण कहलाता है । कर्मक्षय का कारणभूत अध्यवसाय सदैव बना रहता है, क्यों कि उदयावलिका में आए हुए कर्मों का सदा क्षय होता रहता है।
यथाप्रवृत्तिकरण भव्य जीव को भी होता हैं और अभव्य जीव को भी होता है, किन्तु आगे कहे जाने वाले अपूर्वकरण और अनिवृत्तिकरण भव्य जीव को ही होते हैं; अभव्य जीव को नहीं ।।
मिथ्यात्व के वश होकर अनन्त पुद्गलपरावर्तनों तक अनन्त दुःखों को भोगने के पश्चात् किसी भी तरह उस प्रकार की भवस्थिति का परिपाक होने से पहाडी नदी के प्रवाह में बहने वाला; लुढक (गुडक)ने वाला, घिसने वाला पाषाण जैसे गोलमटोल बन जाता है, उसी प्रकार अनजान में ही यथाप्रवृत्तिकरणरूप विशुद्ध परिणाम के कारण आयुकर्म को छोडकर ज्ञानावरणीय आदि सात कर्म पल्योपम के असंख्यातवें भाग कम यथाप्रवृत्ति ५ करण ते 'यथाप्रवृत्तिकरण' उपाय छे. भक्षयना ४२ भूत मध्यवसाय હમેશાં બની રહે છે, કેમકે ઉદયાવલિકામાં આવેલાં કર્મોને હમેશાં ક્ષય થયા કરે છે.
यथाप्रवृत्तिकरण १०५ अपने ५ थाय छ, मने ममय बने ५५] थाय છે, પરન્તુ આગળ કહેવામાં આવશે તે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ ભવ્ય જીને જ થાય છે, અભવ્ય જીને થતાં નથી.
મિથ્યાત્વને વશ થઈને અનન્ત પુગલપરાવર્તન સુધી અનન્ત દુને ભેગવ્યા પછી કઈ પણ પ્રકારે આ પ્રકારની ભાવસ્થિતિને પરિપાક થવાથી પ્રહાડી નદીના પ્રવાહમાં વહેવાવાળ-ગબડવાવાળે, ઘસાતે જ પથ્થર જેવી રીતે ગેળ-મટેળ બની જાય છે, એ પ્રમાણે અજાણતાં પણ યથાપ્રવૃત્તિકરણરૂપ વિશુદ્ધ પરિણામના કારણે આયુકમને ત્યજીને બીજા જ્ઞાનાવરણીય આદિ સાત કમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ-ઓછાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧