________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.२ सू. ४ पृथिवीसमारम्भफलम् ४५१
॥ टीका ॥ यः खलु भगवतः तीर्थंकरस्य, अनगाराणाम् तदीयश्रमणनिर्ग्रन्थानाम् , अन्तिके समीपे, श्रुत्वा-उपदेशं निशम्य, आदानीयम्, उपादेयं सर्वसावद्ययोगपरित्यागरूपं चारित्रं समुत्थाय अङ्गीकृत्य विहरति, स तत्पृथिवीकायसमारम्भणम् संबुध्यमानः अहिताबोधिजनकत्वेन विज्ञाता भवतीति ।
स हि एवं विचारयति-इह मनुष्यलोके एकेषां श्रमणनिर्ग्रन्थोपदेशसंजातसम्यगवबोधवैराग्याणामात्मार्थिनामेव ज्ञातं विदितं भवति । किं ज्ञातं भवती ?त्याकाक्षायामाह-'एस खलु गंथे'. इत्यादि।
एषः पृथिवीशस्त्रसमारम्भः खलु-निश्चयेन पन्था अथ्यतेबध्यतेऽनेनेति ग्रन्थः अष्टविधकर्मवन्धः । कारणे कार्योपचारात् पृथिवीशस्त्रममारम्भस्य
टीकार्थ-जो भगवान् तीर्थंकर के या उनके निर्गन्थ श्रमणों के समीप उपदेश सुनकर उपादेय को अर्थात् सर्वसावद्ययोग के त्यागरूप चारित्र को अङ्गीकार करके विचरता है वह पृथ्वीकायके समारंभ को अहितकर और अबोधिजनक समझता है।
वह इस प्रकार विचार करता है-इस मनुष्य लोक में श्रमण निर्ग्रन्थों के उपदेश से जिन्हें सम्यग्ज्ञान और वैराग्य हो गया है उन आत्मार्थी पुरुषों को ही ज्ञात होता है। उन्हें क्या ज्ञात होता है ? ऐसी आकांक्षा होने पर कहते हैं-' एस खलु गंथे.' इत्यादि ।
यह पृथ्वीकाय का समारम्भ निश्चय ही ग्रंथ है अर्थात् आठ प्रकार के कर्मोंका बंध है। कारण में कार्यका उपचार करके पृथिवीकाय के समारम्भ को यहाँ ग्रन्थ कहा है।
1 ટીકાથી જે ભગવાન તીર્થકરની અથવા તેના નિર્ગસ્થ શ્રમણોની સમીપ ઉપદેશ સાંભળી ઉપાદેયને અર્થાત્ સર્વસાવદ્યગના ત્યાગરૂપ ચારિત્રને અંગીકાર કરીને વિચરે છે, તે પૃથ્વીકાયના સમારંભને અહિતકર અને અબોધજનક સમજે છે.
તે આ પ્રમાણે વિચાર કરે છે કે આ મનુષ્ય લોકમાં શ્રમણ નિર્ચન્થોના ઉપદેશથી જેને સમ્યજ્ઞાન અને વૈરાગ્ય થઈ ગયા છે તે આત્માથી પુરૂષને જ જાણવામાં હોય છે.
ते शुलवामा डाय छ १ मेवी शो यतi ४९ छ-' एस खलु गंथे.' त्यादि આ પૃથ્વીકાયને સમારંભ નિશ્ચયજ ગ્રંથ છે. અર્થાત્ આઠ પ્રકારના કર્મોને બંધ છે. કારણમાં કાર્યને ઉપચાર કરીને પૃથ્વીકાયના સમારંભને અહિં ગ્રંથ કહ્યો છે. આશય એ છે કે –
શ્રી આચારાંગ સૂત્ર : ૧