________________
४२४
आचारागसूत्रे
-
टीका
प्राणाः-प्राणाः सन्ति येषामित्यर्थऽन्त्ययः, प्राणिन इत्यर्थः । पृथक्भिन्नभिन्नतया श्रिताः स्वस्वशरीराधिष्ठिताः सन्ति । यद्वा-श्रिताः-पृथिव्याश्रिताः= अङ्गुलासंख्यातभागप्रमाणस्वशरीरावगाहिनः पृथिव्यामवस्थिताः पृथिवीकायिकाः, प्राणा: जीवाः, पृथक्-पृथग्भावेन सन्ति, इति पश्य । इदमुक्तं भवति-पृथिव्या एकदेवतारूपत्वं मन्यमाना भ्रान्ताः, वस्तुतस्तु प्रत्येकशरीररूपाणामसंख्यातपृथिवीकायिकजीवानां समुदायः पृथिवी । एवं च पृथिवी सचित्ताऽनेकजीवाधिष्ठिता चेति ।
अथ द्वारपदर्शनेन वस्तुस्वरूपं सम्यग् निर्णीयते तस्माद् द्वारणि
टीकार्थ-प्राण का अर्थ है प्राणी। प्राणी पृथक्-पृथक् आश्रित हैं अर्थात् अलग-अलग प्राणी अपने-अपने शरीर में रहते हैं । अथवा 'श्रित' का अर्थ है-पृथ्वी में आश्रित । अंगुल के असंख्यातवें भाग अवगाहना वाले जीव पृथ्वी-आश्रित हैं, ऐसे पृथ्वीकाय के जीव पृथक्-पृथक् हैं । यह देखो। तात्पर्य यह है कि पृथ्वी को एक ही देवता मानने वाले लोग भ्रम में हैं। वास्तव में पृथ्वी प्रत्येक शरीर वाले असंख्यात पृथ्वीकायिक जीवों का पिंड है। इसी प्रकार पृथ्वी सचित्त है और अनेक जीवों से अधिष्ठित है।
द्वारों के प्रदर्शन से वस्तु का स्वरूप स्पष्ट हो जाता है, अतः यहाँ द्वार
ટીકાથ–પ્રાણને અર્થ પ્રાણી છે. પ્રાણી પૃથક પૃથક આશ્રિત છે, અર્થાત્ ससस-प्राणी पात-पाताना शरीरमा २९ छ. मथा ‘श्रित'न मथ छे. પૃથ્વીમાં આશ્રિત આંગલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાવાળા એ જીવ પૃથ્વી-આશ્રિત છે. એવા પૃથ્વીકાયના જીવ જૂદા-જૂદા છે તે જુઓ.
તાત્પર્ય એ છે કે –પૃથ્વીને એકજ દેવતા માનવાવાળા લેક ભ્રમમાં છે વાસ્ત વિક રીતે તે પૃથ્વી પ્રત્યેક શરીરવાળા અસંખ્યાત પૃથ્વીકાયિક જીને પિંડ છે. આ પ્રમાણે પૃથ્વી સચિત્ત છે, અને અનેક જીથી અધિષ્ઠિત છે.
કારના પ્રદર્શનથી વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે, એટલે અહિં દ્વાર બતા
શ્રી આચારાંગ સૂત્ર : ૧