________________
३८२
आचारागसूत्रे यथा-उष्णस्पर्शस्यागामिशीतस्पर्शानुत्पादनसामथ्र्य पूर्वकालिकशीतत्पर्शध्यसेऽपि च सामर्थं लोके दृष्टम् , तद्वच्चारित्रसहितसम्यगज्ञानस्यापि सकलकर्मक्षयसामर्थ्य भवति ।
इदमत्रावधेयम्-सम्यग्ज्ञानं तदेवास्ति, यत् खलु परिणामिजीवाजीवादिविषयकम्, न त्वेकान्ततोऽपरिणामिकूटस्थनित्यात्मादिविषयकम्, तस्य विपरीतार्थविषयकतया मिथ्यात्वरूपत्वात् । यदि पुनः संवररूपचारित्रसहितसम्यगज्ञानस्याग्निरूपत्वं स्वीकृत्य निःशेषकर्मक्षयसामर्थ्यमङ्गीक्रियते, "यथैधांसि समिद्धोऽग्निः" इत्यादिवचनेन तर्हि मन्मतसिद्ध एवार्थस्तेन साधित इति ।
जैसे उष्ण स्पर्श, आगामी शीतस्पर्श की उत्पत्ति को रोकता हैं और पूर्व कालीन शीतस्पर्श का नाश करने में भी समर्थ होता है, यह बात लोक में देखी जाती है । उसी प्रकार चारित्रसहित सम्यग्ज्ञान भी समस्त कर्मों के क्षय में समर्थ होता है।
सारांश यह है कि-सम्यग्ज्ञान वही है जो जीव-अजीव आदि को परिणामी जानता है । आत्मा आदि को एकान्तअपरिणामी, कूटस्थ नित्य समझने वाला ज्ञान सम्यग्ज्ञान नहीं है । यह ज्ञान विपरीत वस्तु का बोधक होने से मिथ्या है। हा, अगर संवररूप चारित्र से युक्त सम्यग्ज्ञान को अग्नि के समान मान कर उसको सब कर्मों के क्षय का कारण मानते हो, जैसा कि कहा है- " बढी हुई अग्नि इन्धन को भस्म करती है" यह तो हमारे ही मत का समर्थन किया गया है, अर्थात् यह कथन हमें भी इष्ट ही है।
જેવી રીતે ઉષ્ણસ્પર્શ, આગામી શીતસ્પર્શની ઉત્પત્તિને રેકે છે, અને પૂર્વ કાલીન શીતસ્પર્શને નાશ કરવામાં પણ સમર્થ થાય છે. આ વાત લોકમાં જોવામાં આવે છે, તે પ્રમાણે ચારિત્રસહિત સમ્યજ્ઞાન પણ સમસ્ત કર્મોનો ક્ષય માટે સમર્થ थाय छे.
સારાંશ એ છે કે-સમ્યજ્ઞાન તેજ છે કે જે-જીવ-અજીવ આદિને પરિણામી જાણે છે. આત્મા આદિને એકાન્ત અપરિણામી, ફૂટસ્થ, નિત્ય સમજવાવાળું જ્ઞાન તે સમ્યજ્ઞાન નથી. તે જ્ઞાન વિપરીત વસ્તુનું બેધક હોવાથી મિથ્યા છે. હા. અગર સંવરપ ચારિત્રથી યુક્ત સમ્યજ્ઞાનને અગ્નિસમાન માનીને તેને સર્વ કર્મોના ક્ષયનું કારણે માને છે; જેવી રીતે કહ્યું છે કે –“જેમ વધેલી અગ્નિ લાકડાને બાળી નાંખે છે.”એ તે અમારાજ મતનું સમર્થન કર્યું છે, અર્થાત્ તે કંથન તો અમારે પણ ઈષ્ટ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧