________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ५ कर्मवादिप्र०
समाधिबलेनोत्पन्नतत्त्वज्ञानस्य जनस्य कर्मज्ञानसामर्थ्यातदुपभोगार्थमशेषशरीरमुत्पाद्याशेषभोगादेव पूर्वकर्मक्षयः पुनस्तस्य तत्त्वज्ञानिनो मिथ्याज्ञानाभावातज्जनितसंस्कारस्याप्यभावेन कर्मान्तरानुत्पत्ति । तथा चोपभोगादेव सकलकर्मक्षयस्वीकारेऽपि नास्ति कोऽपि दोषलेश इति ।
"
३७९
न च पुण्यपापकर्मणोर्जन्मान्तरशरीरोत्पादने सहकारि कारणं मिथ्याज्ञानजनित संस्कारोऽस्तिः तस्याभावादेव तत्त्वज्ञानिनां विद्यमाने अपि कर्मणी न जन्मान्तरशरीराण्युत्पादयतः, अतस्तेषां कर्मसत्त्वेऽपि न काऽपि हानिरिति वाच्यम् ।
समाधि के बल से उत्पन्न तत्त्वज्ञान वाले पुरुष के कर्मज्ञान के सामर्थ्य से कर्म का उपभोग करने के लिए अशेष शरीर उत्पन्न करके अशेष भोग से ही पूर्वकर्म का क्षय हो जाता है । उस तत्त्वज्ञानी पुरुष में मिथ्याज्ञान नहीं होता और मिथ्याज्ञान से उत्पन्न होने वाला संस्कार भी नहीं होता । इस कारण नवीन कर्म की उत्पत्ति भी नहीं होती । ऐसी स्थिति में उपभोग से ही समस्त कर्मों का क्षय मान लेने में लेशमात्र भी दोष नहीं है ।
मिथ्याज्ञान से उत्पन्न होने वाला संस्कार जन्मान्तर के शरीर की उत्पत्ति में सहकारी कारण होता है । वह संस्कार तत्त्वज्ञानी में नहीं रहता । उस का अभाव हो जाने पर, पुण्य-पाप कर्म भले ही विद्यामान रहें मगर वे शरीर उत्पन्न नहीं कर सकते । अत एव उन में कर्म का सद्भाव होने पर भी कोई हानि नहीं होती । यह सब कथन सत्य नहीं है ।
સમાધિના બળથી ઉત્પન્ન તત્ત્વજ્ઞાન વાળા પુરુષનાં કર્મજ્ઞાનનાં સામર્થ્યથી કર્મના ઉપભોગ કરવા માટે અશેષ શરીર ઉત્પન્ન કરીને અશેષ લાગથીજ પૂર્વકના શ્ય થઈ જાય છે. તે તત્ત્વજ્ઞાની પુરુષમાં મિથ્યાજ્ઞાન નથી અને મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા સસ્કાર પણ્ નથી. આ કારણથી નવીન કની ઉત્પત્તિ પણ થતી નથી. એવી સ્થિતિમાં ઉપલેાગથીજ સમસ્ત કર્મીને ક્ષય માની લેવામાં લેશ માત્ર પણ દોષ નથી.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા સંસ્કાર જન્માન્તરના શરીરની ઉત્પત્તિમાં સહકારી કારણ થાય છે. તે સંસ્કાર તત્ત્વજ્ઞાનીમાં રહેતા નથી. તેના અભાવ થઈ જવાથી, પુણ્ય-પાપકર્મ ભલેને વિધમાન રહે, પરન્તુ તે શરીર ઉત્પન્ન કરી શકતાં નથી, એટલા માટે તેમાં કમના સદ્ભાવ હાવા છતાંય પણ કોઈ પ્રકારે હાનિ થતી નથી. આ સર્વ યન સાચાં નથી.