SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तार्माण-टोका अध्य.१ उ.१ सू.५ कर्मवादिम० (१३) नारकादिगतिं गन्तुरन्तर्गतौ वर्तमानस्य तदभिमुखमानुपूर्व्या [तत्तद्देशक्रमेण] तत्तत्प्रापणसमर्थमानुपुर्वीनाम । गत्यन्तरं गच्छतो जीवस्य यत्कर्मोदयादतिशयेन तद्गमनानुगुण्यं स्यात् , तदपि-आनुपुर्वीशब्दवाच्यं भवति । यथा-चारिवेगो बलीवर्दादेः, यथा वा नस्योतस्य बलीवदस्य नासारज्ज्वां प्रतिबद्धा रज्जुः, तथाऽऽनुपूर्वीकर्म जीवस्य गत्यन्तरमापणार्थ समाकर्षकतयोपग्रहस्वरूपम् । _ अन्तर्गतिश्च यावन्मनुष्यो नरकादिवाच्यमुत्पत्तिस्थानं न प्रामोति तावकालिकी गतिः । सा द्विविधा-ऋज्वी, वक्रा च । तत्र यदा ऋज्व्या समय (१३) नरक आदि गति में जाने वाला जीव-जो कि अन्तर्गति (विग्रहगति) में वर्तमान है, उसको उन नरक आदि गतियों की ओर अभिमुख करके आनुपूर्वी से अर्थात् उस उस स्थान के क्रम से उन २ गतियों में पहुंचाने में जो कर्म समर्थ होता है, उस कर्म को आनुपूर्वीकर्म कहते हैं । यद्यपि आनुपूर्वी शब्द का अर्थ उस उस स्थानका क्रम है तथापिगत्यन्तर में जाते हुए जीव को जिस कर्म के उदय होने पर उस गति में उस उस स्थान के क्रम से जाना होता है, इस लिये उस कर्म को भी आनुपूर्वी कहते हैं । जैसे जलका प्रवाह बैलको अपनी और खींच लेता है । अथवा जैसे गाडीवान बैलको नाथ पकड कर अपनी ओर मोड लेता है, उसी प्रकार आनुपूर्वीकर्म-जीवने जिस गतिका कर्म बाँधा है उस गति में उसको पहुँचा देता है, इस लिये वह गति में पहुँचाने के लिये सहायक है।। जब तक मनुष्य अपनी मनुष्यगति को छोडकर नरक आदि किसी गति में नहीं पहुँचा है, तब तक की अर्थात् बीचकी गतिको अन्तर्गति-विग्रहगति-कहते हैं। वह दो प्रकार की है-सरल और वक्र । जीव जब एकसमयप्रमाणवाली सरल (सीधी) (૧૩) નરક આદિ ગતિમાં જવાવાળા જીવ જે કે-અન્તર્ગતિ (વિગ્રહગતિ)માં વમાન છે તેને તે નરક આદિ ગતિઓની તરફ અભિમુખ કરીને આનુપૂવથી અર્થાત્ તે તે સ્થાનના કમથી તે તે ગતિઓમાં પહોંચાડવામાં જે કમ સમર્થ હોય છે તે કર્મને આનુપૂવ કર્મ કહે છે. જો કે આનુપૂવી શબ્દનો અર્થ તે તે સ્થાનને ક્રમ, એવે છે તે પણ ગત્યન્તરમાં જતે જીવને જે કર્મને ઉદય થવાથી તે ગતિમાં તે તે સ્થાનના કમથી જવું હોય છે, આટલા માટે તે કર્મને આનુપૂવ કહે છે. જેમ પાણીને પ્રવાહ અળદીયાને પિતાની તરફ ખેંચી લે છે, અથવા જેમ ગાડીવાળો બળદીયાને તેની નાથ પકડીને પિતાની બાજી મેડી લે છે તેજ પ્રમાણે આનપૂવ કર્મ–જીવ જે ગતિ કર્મ બાંધ્યું છે તે ગતિમાં તેને પહોંચાડી દે છે માટે તે ગતિમાં પહોંચાડવાને માટે સહાયક છે. જ્યાં સુધી મનુષ્ય પિતાની મનુષ્યગતિને મૂકીને નરક આદિ બીજ ગતિમાં નથી પહોંચે ત્યાં સુધીની અર્થાત્ વચલી ગતિને અન્તગતિ-વિગ્રડગતિ કહે છે. તે બે પ્રકારની હોય છે-સરલ અને વક જીવ જ્યારે એકસમયપ્રમાણુવાળી સરલ (સીધી) ગતિથી શ્રી આચારાંગ સૂત્ર : ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy