________________
१४
आचाराङ्गसूत्रे कल्पपादपा हि ऐहिकमेवाध्रुव क्षणभङ्गरं सुखं प्रदातुमीशते, इमे तु लोकोत्तरमक्षयं शाश्वतं सुखं वितरन्ति । लौकिकसुखं तु सुतरां सिद्धमेव, न पुनस्तत्र प्रदानापेक्षेति भावः। ____ भगवद्वचनेषु पञ्चत्रिंशद् अतिशया लोकोत्तराः सर्वैरनुभूयन्ते, पञ्चत्रिंशतोऽतिशयानां समवायाङ्गसूत्रे निर्देशात् । तथा च सूत्रम्-"पणतीसं सच्चवयणाइसेसा पन्नत्ता" इति । पञ्चत्रिंशत् सत्यवचनातिशेषाः प्रज्ञप्ताः, इति च्छाया। सत्यवचन - भगवद्ववचनं सकलहितकरत्वात् , तस्य अतिशेषाः = अतिशयाः पञ्चत्रिंशत् प्रज्ञप्ताः कथिताः, इत्यर्थः। तत्रैते पञ्चत्रिंशदतिशया:-परंपरयाऽवगम्यन्ते
कल्पवृक्ष तो इसी लोकसम्बन्धी सुख दे सकते हैं और वह सुख भी अध्रुव और क्षणभङ्गुर होता है, किन्तु तीर्थङ्कर भगवान् लोकोत्तर अक्षय और शाश्वत सुख प्रदान करते हैं। लौकिक सुख तो किसान के लिये भूसे के समान स्वतः सिद्ध है ही वह आनुषङ्गिक है।
भगवान् के वचनों में पैंतीस लोकोत्तर अतिशयों का सभी प्राणियों को अनुभव होता है। श्री समवायाङ्गसूत्र में पैंतीस अतिशयों का उल्लेख पाया जाता है । मूल पाठ इस प्रकार है--"पणतीसं सच्चवयणाइसेसा पण्णत्ता ।"
अर्थात् सत्य वचन के पैंतीस अतिशय-गुण कहे गये हैं।
કલ્પવૃક્ષ તે આ લેક સંબંધી સુખ આપી શકે છે અને તે સુખ પણ અધવ અને ક્ષણભંગુર હોય છે, પરંતુ તીર્થકર ભગવાન લકત્તર અક્ષય અને શાશ્વત–નિત્ય સુખ આપે છે; લૌકિક સુખ તે ખેડુત માટે ભુશકા (અનાજ વિનાનાં ફોતરાં) સમાન સ્વાભાવિક સિદ્ધજ છે.
ભગવાનના વચનમાં પાંત્રીશ લેકોત્તર અતિશને સર્વ પ્રાણીઓને અનુભવ થાય છે, શ્રી સમવાયાંગ સૂત્રમાં એ પાંત્રીશ અતિશને ઉલ્લેખ જોવામાં આવે છે. भूदा ५४ २॥ ४ारे छ- " पणतीसं सच्चवयणाइसेसा पण्णत्ता"
અર્થાત–સત્ય વચનના પાંત્રીશ અતિશય ગુણ કહેવામાં આવ્યા છે. અહિં સત્યવચનનો અર્થ છે–ભગવાનના વચન, કેમકે તે સર્વ હિત કરનાર છે. તે વચને અતિશય અર્થાત ગુણ પાંત્રીશ છે. પરંપરાના નિયમ પ્રમાણે પાંત્રીશ અતિશય આ પ્રમાણે માનવામાં આવ્યા છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૧