________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू.५ कर्मवादिप्र०
३४१
दर्शन मोहरूपेण, एवं यथा नारकायुष्यं तिर्यगायुष्यरूपेण न परिणमति तथा तदायुष्यमपि न पुनरन्यायुष्यरूपेण ।
तथाऽध्यवसाय
एतत्सर्वं प्रकृतिबन्धविषये परिवर्तनं यथा भवति सामर्थ्यात् स्थितिरसयोरपि परिवर्तनं भवति । तीव्रादिर्मन्दादिभावेन परिणमति, मन्दादिरपि तीव्रादिभावेन परिणमति । एवमुत्कृष्टा स्थितिर्जघन्यरूपेण परिणमति, जघन्या चोत्कृष्टरूपेण ।
अनुभावानुसारं तीव्रं मन्दं वा यस्य कर्मणः फलमनुभूतं भवति चेत् तदा तत्कर्मप्रदेशा आत्मप्रदेशेभ्योऽपगता भवन्ति, न पुनस्ते कर्मपुद्गलाः संलग्ना भवन्ति ।
बदलता, और चारित्रमोहनीय दर्शनमोहनीय के रूप में नहीं नरका कभी तिचा के रूप में नहीं पलटती और तिर्थचायु में नहीं बदलती ।
यह सब परिवर्तन जैसे प्रकृतिबन्ध के अध्यवसाय की शक्ति से स्थिति और रस में भी में बदल जाता है, और कभी मन्द रस,
विषय में होता है ।
होता है उसी प्रकार कभी तीव्र रस, मंद रस के
रूप
तीव्र
रस के रूप में परिवर्तित हो जाता है । इसी प्रकार उत्कृष्ट स्थिति जघन्यरूप में और जघन्य स्थिति उत्कृष्टरूप में
बदल जाती है ।
अनुभाव के उस कर्म के प्रदेश
लगे रहते हैं ।
पलटता । उसी प्रकार किसी अन्य आयुके रूप
अनुसार जिस कर्म का तीव्र या मन्द फल भोग लिया जाता है, आत्मप्रदेशों से हट जाते हैं - फिर वे आत्मा के साथ नहीं
રૂપમાં ખદલાતી નથી, અને ચારિત્રમાહનીય દનમેહનીયના રૂપમાં બદલાતી નથી. એ પ્રમાણે નરકાયુ કેાઈ વખત પણ તિય ચ આયુના રૂપમાં પલટાતું નથી, અને તીય ચાયુ બીજા કોઈ આયુના રૂપમાં પલટાતુ નથી.
આ તમામ પરિવર્ત્તન જેવી રીતે પ્રકૃતિમધના વિષયમાં થાય છે, તે પ્રમાણે અધ્યવસાયની શક્તિથી સ્થિતિ અને રસમાં પણ થાય છે—કયારેક તીવ્રરસ, મદરસના રૂપમાં બદલાઈ જાય છે, અને કયારેક મદરસ, તીવ્રરસના રૂપમાં પરિવર્ત્તિત થઈ જાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય રૂપમાં અને જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ રૂપમાં બદલાઈ જાય છે.
અનુભાવપ્રમાણે કાઈ કનુ તીવ્ર અથવા મદ ફૂલ ભોગવી લેવાય તેા તે કમના પ્રદેશ આત્મપ્રદેશાથી હટી જાય છે પછી તે આત્માની સાથે લાગેલા રહેતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧