________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ५. कर्मवादिप्र०
३०५
ननु अभ्रादिवत् कर्मपुङ्गलानां विचित्र परिणतिस्वीकारे बाह्यमिदं शरीरमेव सुखदुःखादिनानारूपतया विचित्रपरिणामं करोतीत्येव मन्यतां, किं पुनस्तद्वैचित्र्यहेतुभूतस्य कर्मणः परिकल्पनया स्वभावात एव सर्वस्यापि पुलपरिणाम - वैचित्र्यस्य सिद्धत्वादिति चेत्, अवधेहि
3
अभ्रादेखि शरीरस्य सुखदुःखादिविचित्र परिणामाङ्गीकारे यदि परितोषमेष, तर्हि कर्मापि ननु तनुरेव, सेयं कर्मतनुस्तनुते विचित्र परिणाममित्यवेहि । जीवेन सहातिसंश्लिष्टत्वादतीन्द्रियत्वाच्चाभ्यन्तरं सूक्ष्मं च कार्मणं शरीरम्, औदारिकं तु बाह्यं स्थूलमित्येतावानेव द्वयोः शरीरयोविंशेषो दृश्यते ।
शंका- अ - मेघ आदि के समान कर्मपुद्गलों का विचित्र परिणमन स्वीकार करते हो तो यह क्यों नहीं मान लेते कि बाह्य शरीर ही सुख - दुःख आदि नाना रूपों में विचित्र परिणमन करता है, कर्म को इस विचित्रता का कारण मानने से क्या लाभ है ?, पुगलों की सारी विचित्रता स्वभाव से ही सिद्ध है ।
समाधान-अभ्र आदि के समान शरीर का ही सुख-दुःख आदि विचित्र परिणमन अङ्गीकार करने में आप को सन्तोष मिलता है तो कर्म भी तो शरीर ही है, और वही कर्मशरीर विचित्र परिणमन करता है, ऐसा समझ लीजिए । जीव के साथ घनिष्ठ सम्बन्ध होने के कारण और अतीन्द्रिय होने के कारण कर्मशरीर आभ्यन्तर और सूक्ष्म कहलाता है, तथा औदारिक शरीर बाह्य और स्थूल है । बस इतना ही दानों शरीरों में अन्तर है ।
શ`કા–અભ્ર (મેધ) આદિના સમાન કમ પુદ્ગલાનું વિચિત્ર પરિણમન સ્વીકાર કરી છે તેા પછી, બાહ્ય શરીર જ સુખ-દુઃખ આદિ નાના રૂપમાં વિચિત્ર પરિણમન કરે છે” એમ શા માટે માનતા નથી ? કમને એ વિચિત્રતાનું કારણ માનવાથી શું લાભ છે ?, પુદ્ગલેાની પરિણમનની તમામ વિચિત્રતા સ્વભાવથીજ સિદ્ધ છે.
સમાધાન–મેઘ આદિના સમાન શરીરનું પણ સુખ દુઃખ આદિ વિચિત્ર પરિણમન અ'ગીકાર કરવામાં આપને સંતેષ મળે છે તેા કમ તે શરીરજ છે, અને તે કમ–શરીર વિચિત્ર પરિણમન કરે છે, એ પ્રમાણે સમજી લ્યા. જીવની સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે અને અતીન્દ્રિય હાવાના કારણે કમ-શરીર આભ્યંતર અને સુક્ષ્મ કહેવાય છે, તથા ઔદ્યારિક શરીર ખાદ્ય અને સ્થૂલ છે. એટલું જ એ બે શરીરામાં અન્તર છે.
प्र. आ.-३९
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧