________________
२६६
आचारागसूत्रे यथा-पुद्गलस्य पुद्गलेन सह स्निग्धरूक्षगुणसद्भावे सति स्कन्धभावरूपो बन्धो भवति । कर्मपुद्गलानामवगाहनाऽऽत्मना सहेत्थमनादिकालतः प्रवृत्ता, यत्एकपिण्डरूपं कार्मणशरीरमेव संजायते । तच्च शरीरमात्मनः प्रदेशमेकमपि न मुञ्चति । आत्मनः सर्वप्रदेशमभिव्याप्य तिले तेलमिव कार्मणशरीरं तिष्ठति, किन्तु-अक्षरस्यानन्ततमो भागो वर्तत एव, मेघपटलाच्छादितर्यरश्मिवत् । इदं कार्मणं शरीरं तैजसं चेति द्वयं शरीरमतिसूक्ष्मं सदाऽऽत्मना सह वर्तते । यत्र सूक्ष्मशरीरे स्थूलशरीरे वाऽयमात्मा गच्छति तत्प्रमाणो भवन् संकुचितो विस्तृतो वा भवति । तदानीमिदं द्वयं शरीरमपि सूक्ष्मस्थूलशरीरानुसारेण संकुचितं विस्तृतं वा भवति । ___यथा-अकृत्रिमपर्वतादौ स्कन्धरचना विद्यमानैव, तथापि तस्मात् पुद्गलों की अवगाहना आत्मा के साथ इस प्रकार अनादिकाल से चली आती है कि एक पिण्डरूप कार्मण शरीर ही उत्पन्न होता है। यह कार्मण शरीर आत्मा के एक भी प्रदेशको नहीं छोडता । आत्मा के समस्त प्रदेशों को व्याप्त करके, तिल में तेल की तरह कार्मण शरीर रहता है, किन्तु ज्ञान का अनन्तवा भाग बादलों से आच्छादित सूर्य की प्रभा के समान खुला रहता ही है।
यह कार्मण शरीर और तैजस शरीर अत्यन्त सूक्ष्म है और आत्मा के साथ सदैव रहते हैं । जिस सूक्ष्म या स्थूल शरीर में आत्मा जाता है उसी शरीरप्रमाण संकुचित या विस्तृत हो जाता है, और उस समय ये दोनों शरीर भी सूक्ष्म अथवा स्थूल शरीर के अनुसार संकुचित अथवा विस्तृत हो जाते हैं।
जैसे अकृत्रिम पर्वत आदि में स्कन्ध की रचना तो ज्यों की त्यो विद्यमान रहती है કે એકપિંડ, કામણ શરીર જ ઉત્પન્ન થાય છે તે કામણ શરીર આત્માના એક પણ પ્રદેશને છેડતું નથી. આત્માના તમામ પ્રદેશને વ્યાપ્ત (ચારેય તરફ ઘેરાયેલું) કરીને તલમાં તેલ રહે છે તે પ્રમાણે કામણું શરીર રહે છે.
પરંતુ જ્ઞાનને અનંત ભાગ, વાદળાઓથી ઢંકાએલી સૂર્યની પ્રભા પ્રમાણે ખુલ્લે રહે જ છે ? તે કામણ શરીર અને તેજસ શરીર અત્યન્ત સૂક્ષ્મ છે. અને આત્માની સાથે તે હમેશાં રહે છે. જે સૂક્ષ્મ કે સ્કૂલ શરીરમાં આત્મા જાય છે તે શરીર પ્રમાણે સંકુચિત અથવા વિસ્તૃત થઈ જાય છે. અને તે સમય આ બને શરીર પણ સૂક્ષમ અથવા સ્કૂલ શરીરના અનુસારે સંકુચિત અથવા વિસ્તૃત थ/ लय छे.
જેવી રીતે અકૃત્રિમ પર્વત આદિના સ્કંધની રચના તે જેવી છે તેવી જ
શ્રી આચારાંગ સૂત્ર : ૧